Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂકી દો આ 5 ખરાબ ટેવ , આ લાવે છે જીવનમાં દુર્ભાગ્ય

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2015 (17:31 IST)
જીવનમાં ઘણા કાર્ય ધીમે-ધીમે ટેવ બની જાય છે. એમાથી ઘણી ટેવ સારી હોય છે જે માણસને પ્રગતિની તરફ લઈ જાય છે. ત્યાં જ ખરાબ ટેવ એને પતનની તરફ ધેકેલે છે. શાસ્ત્રો મુજ્બ ખરાબ ટેવો દુર્ભાગ્ય લઈને આવે છે. જેથી દૂર રહેવું જોઈએ. તમે પણ જાણી લો  એવી 5 ખરાબ ટેવ વિશે.. 
સ્નાન અમારી દિનચર્યાના એક ભાગ છે. આ તન-મનને ત આજગી આપે છે. સ્નાન પછી સ્નાનઘરને પણ સાફ કરવું જોઈએ. સ્નાન પાત્ર અને સ્નાન ગંદા કરતા માણસ , સફાઈની ઉપેક્ષા કરતા માણસને જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ખાસકરીને મનથી સંકળાયેલા વિકારોના એને સામનો કરવો પડે છે. 
દરેક સવારે જીવનની નવી શરૂઆત થાય છે. સવારે ઉઠીને પછી પથારે કે બેડને વ્યવસ્થિત જરૂર કરવું જોઈએ. અવ્યવસ્થિત અને પથરાયેલું પથારી જીવમાં રોગ અને કષ્ટ લઈને આવે છે. 
ભોજન અમારા શરીરને શક્તિ આપે છે. ભોજન વગર જીવન શક્ય નથી. ભોજન ક્યારે પણ પથારી પર બેસીને કે ઉભા થઈને નહી કરવું જોઈએ. સાથે  ભોજન પછી ઝૂઠી થાળીને ત્યાં જ નહી મૂકવો જોઈએ આથી શનિદેવના કોપ થાય છે અને બનતા કામ  બગડી જાય છે. 
 
શાસ્ત્રો મુજબ માણસને હમેશા સાચું બોલવું જોઈએ વાણીમાં મધુરતા હોય અને લોકોને યથાયોગ્ય સમ્માન કરવા જોઈએ. જે લોકો કટુ વચન બોલે છે વાતચીતના અપશબ્દોના ઉપયોગ કરે છે , એણે આ ખરાબ ટેવના અ શુભ ફળ મળે છે. એવા લોકોથી દેવી સરસ્વતી રૂષ્ટ થઈ જાય છે અને એમાં વિવિકના અભાવ થવા લાગે છે. અત્યધિક અપશબ્દોના ઉપયોગ કરતા લોકોના ભાગ્યમાં અવરોધ આવે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments