Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની શોભા વધારે અરીસો ...

Webdunia
- અરીસો આપણા શણગારને વધારવાની સાથે સાથે ઘરની શોભા પણ વધારે છે. વાસ્તુને અનુસાર જો અરીસો યોગ્ય જગ્યાએ લાગેલ હોય તો સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવા માટે મદદ કરે છે પરંતુ જો તે ખોટી જગ્યાએ લાગેલ હોય તો નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશનું કારણ બની શકે છે.

- વાસ્તુને અનુસાર અરીસાને ક્યારેય પણ બેડરૂમની અંદર ન લગાવવો જોઈએ. ડ્રેસિંગ ટેબલમાં જો અરીસો હોય તો તેને પુર્વ કે ઉત્તરમાં રાખવો.

- જો રૂમ નાનો હોય તો રૂમમાં મોટો અરીસો લગાવો તેનાથી તમારો રૂમ વધારે ખુલ્લો દેખાશે.

- જ્યારે તમે તમારા ડાઈનીંગ હોલમાં અરીસો લગાવડાવો ત્યારે તેને દિવાલોની સામે લગાવો તેનાથી રૂમનું અજવાળુ ઘણું વધી જશે.

- ક્યારેય પણ બે અરીસાને સામ-સામે ન લગાવશો તેનાથી તમારી મુશ્કેલીઓ વધી જશે.

- રૂમને ફ્રેશ લુક આપવા માટે અરીસાની સામે ફૂલોનું કુંડુ કે પોટ મુકી દો આને અરીસામાં જોવાથી તે ડબલ દેખાશે અને તમારો રૂમ પણ ફ્રેશ લાગશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments