Biodata Maker

World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ

Webdunia
બુધવાર, 16 જુલાઈ 2025 (13:08 IST)
World Snake Day: સાંપ એક એવો જીવ છે જેને જોઈને અનેક લોકો ગભરાય જાય છે. વરસાદની ઋતુમાં સાંપ સહેલાઈથી જોવા મળે છે. આજે 16 જુલાઈના રોજ આખી દુનિયામાં વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય છે. આ દિવસને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય છે. લોકોને સાપો પ્રત્યે જાગૃત કરવા અને તેમના મહત્વને સમજાવવુ અને તેમના સંરક્ષણની જરૂરિયાત પર જોર આપવુ. સાંપ પ્રકૃતિ માટે ખૂબ જરૂરી છે અને નેચરમાં બેલેંસ બનાવવામાં મદદ કરે છે.  સાંપને લઈને લોકોના મનમાં ભય રહે છે અને ચોમાસાની સીઝનમાં સાંપ અને કીડા ઘુસવાની શક્યતા વધી જાય છે જો તમે પણ નથી ઈચ્છતા કે ચોમાસાની ઋતુમાં સાંપ ઘરમાં આવેતો તમે આ છોડની મદદ લઈ શકો છો. તો આવો જાણીએ આવા જ કેટલાક છોડ વિશે.   
 
ગલગોટાનું ફૂલ
સાપને ઘરથી દૂર રાખવા માટે, તમે ગલગોટાનો છોડ વાવી શકો છો. ગલગોટાના ફૂલો સાપને દૂર રાખે છે. તમે આ છોડ તમારા બગીચામાં લગાવી શકો છો. તમે ઘરે ગલગોટાના છોડ સરળતાથી ઉગાડી શકો છો અને તે ખૂબ જ સુંદર લાગે છે.
 
સર્પગંધાનો છોડ
તમે તમારા ઘરમાં સર્પગંધાનો છોડ પણ લગાવી શકો છો. આ છોડ સાપને દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે. સર્પગંધા છોડની ગંધથી સાપ ભાગી જાય છે. આ છોડમાં પણ ઘણા ગુણધર્મો જોવા મળે છે. તમારે આ છોડ તમારા ઘરમાં લગાવવો જ જોઈએ.
 
લસણ અને ડુંગળી
સાપને દૂર રાખવા માટે તમે ડુંગળી અને લસણના છોડ પણ લગાવી શકો છો. તમે આ બંને છોડ સરળતાથી ઉગાડી શકો છો.
 
સ્નેક પ્લાંટ 
ઘણીવાર લોકો પોતાના ઘરને સજાવવા માટે સ્નેક પ્લાંટ રાખે છે. તમે આ છોડ તમારા ઘરમાં પણ લગાવી શકો છો અને આ સાપને દૂર રાખે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

India vs Afghanistan U19 World Cup SemiFinal LIVE Score: અફગાનિસ્તાનની બેટિંગ શરૂ, અહી જુઓ લાઈવ સ્કોર

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments