Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની અંદર તમાલપત્ર સળગાવવાથી હોય છે આ લાભ

Webdunia
શનિવાર, 17 ડિસેમ્બર 2016 (00:40 IST)
વધારેપણું લોકો તનાવના શિકાર હોય છે. એ તનાવથી છુટકારા મેળવા માટે ઘણા ઉપાય કરે છે. જેમ કે યોગ ધ્યાન અને શૉપિંગ. કેટલાક એવા ઉપાય પણ છે. જેના વિશે કેટલાક લોકો જાણે છે તનાવ દૂર ભગાડવા માટે સૌથી ફાયદાકારી છે તમાલપત્ર. તમાલપત્રનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. આ પાનથી જલ્દ જ તનાવ દૂર હોય છે. 
 
એક  શોધમાં મળ્યું કે તમાલપત્ર તનાવ દૂર કરે છે. આ સિવાય આ ત્વચાના રોગ અને શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે પણ તનાવમુક્ત રહેવા ઈચ્છો છો તો તમાલપત્રના ઉપયોગ કરો. આવો જાણી તમાલપત્રના ઉપયોગ કરવાથી તનાવને દૂર કરી શકાય છે. 
1. સૌથી પહેલા એક તાજા અને સૂકા તમાલપત્ર લો. તેને કોઈ વાટકીમાં ઘરના બહાર સળગાવો. 
 
2. પછી તેને ઘરની અંદર લાવી 15 મિનિટ માટે રાખો. તમાલપત્રની સુગંધ આખા કમરામાં ફેલાઈ જશે. 
 
3. એનાથી રૂમની અંદરનો વાતાવરણ ખૂબ રિલેકસિંગ થઈ જાય છે. તેની સુગંધથી તમારા અંદર એનર્જી આવશે. 
 
4. એનર્જી આવવાથી તનાવ દૂર થઈ જશે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments