rashifal-2026

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Webdunia
શુક્રવાર, 24 મે 2024 (13:33 IST)
cooler tips and tricks- ભયંકર અને ચડિયાતી ગરમીથી લોકો હચમાવી ઉઠયા છે. વધાતા તાપમાનમા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ન ઘરમાં રાહત અને ન બહાર. અને વગર AC કૂલર વગર રહેશે શક્ય જ નથી. લોકો ગરમીથી બચવા માટે જુદા-જુદા ઉપાય કરી રહ્યા છે કોઈ દિવસ ભર AC ચલાવીને રૂમને ઠંડુ રાખે છે તો કેટલાક લોકો કૂલરના થી દિવસ પસાર કરી રહ્યા છે કૂલર કેટલા પણ મોર્ડન ટેક્નોલોજી નુ હોય પણ જો કેટલીક ખાસ વાતની કાળજી ન રખાય તો રૂમને ઠંડુ નહી કરશે તેથી તમે શું કરવુ જોઈએ જેથી કૂલર ઠંડી હવાથી ઘર એસીની જેમ ઠંડુ થઈ શકે તેના વિશે અમે તમને જણાવી રહ્યા છે. 
 
રૂમની બહાર રાખો કૂલર 
કુલર ચલાવ્યા પછી ખૂબ ભેજ લાગે છે અને શરીર ડ્રાઈ રહેવાની જગ્યા ચિપચિપયો લાગે છે તો આખી રાત હેરાન થવુ પડે છે. તેથી જો તમે કૂલર રૂમની બહાર રાખશો કે પછી પારીની પાસે રાખશો તો તેનાથી ગરમીના કારણે થઈ રહી ભેજ ઓછી થઈ જશે. હકીકતમાં રૂમમાં ગરમ હવા ફરતી રહે છે જેના કારણે ભેજ થવા લાગે છે તેથી આ ઉપાય અજમાવીને જોઈ શકો છો. 
 
બરફ 
કૂલરની ઠંડી હવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. કૂલરની પાણીની ટાંકીમાં બરફ નાખવાથી પાણી ઠંડુ થઈ જાય છે અને હવા પણ ઠડી આવે છે આ ઠંડી હવા રૂમની ભેજને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
મીઠાનો ઉપયોગ 
કૂલરની પાણીની ટાંકીમાં થોડુ મીઠુ મિક્સ કરવાથી પાણી જલ્દી ઠંડુ થઈ જાય છે. મીઠુ પાણીને વધારે સમય સુધી ઠંડુ રાખવામાં મદદ કરે છે જેનાથી કૂલરની હવા ઠંડી અને સૂકી હોય છે તેનાથી રૂમમાં ભેજ ઓછી થાય છે અને તમને ઠંડી અને રાહતવાળી હવા મળે છે. 
 
એગ્જાસ્ટ પંખા 
જો તમે કૂલરને રૂમથી બહાર નથી રાખી શકતા તો તમે એગ્જાસ્ટ ફેનની મદદથી તમે રૂમની ભેજને દૂર કરી શકો ચો. તેના માટે તમને રસૉદાના એગજાસ્ટ ફેન કાઢીને કૂલના રૂમમાં લગાવી દો તેનાથી કૂલરથી જનરેટ થયેલ ભેજ એક્ઝોસ્ટ ફેન દ્વારા રૂમની બહાર જશે.

Edited By- Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ફ્લાઇટ મોડી પડી શકે છે! ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ A320 વિમાનમાં મોટી સમસ્યા અંગે જાહેર કરી અપડેટ

VIDEO: દિવસ બદલાયા, વય બદલાઈ, ટીમ બદલી પણ નથી બદલાઈ ધોની-કોહલીની દોસ્તી, માહીના ઘરે ડિનર કરવા પહોચ્યા ચીકુ

ચિતા પર નકલી લાશ, 50 લાખની લાલચમાં 2 વેપારી, દિલ્હી, હાપુડથી પ્રયાગરાજ સુધીનો હતો ફુલપ્રુફ પ્લાન

કૂતરાઓના ટોળાએ એક નવજાત બાળકને ફાડતો જોવાયા, જેના કારણે તેનું મોત

છોટાઉદેપુરમાં 8 માસની દીકરીની હત્યા કરીને મહિલાએ ગળેફાંસો ખાધો:

વધુ જુઓ..

ધર્મ

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

આગળનો લેખ
Show comments