Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips

Webdunia
રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (09:52 IST)
રસોડામાં અનેક એવી ક્રોકરી અને વાસણો હોય છે જેમા નિશાન પડી જાય છે અને તે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. તેથી તેનુ ખાસ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. અનેકવાર આપણે વાસણ ધોવા માટે મોંઘા ક્લીનરનો પણ ઉપયોગ કરીએ છીએ. જેનાથી વાસણોની ચમક પણ જતી રહે છે અને સાથે જ સાથે પૈસા પણ બરબાદ થાય છે.  
આ બધાને બદલે જો તમે કેટલાક ઘરેલુ ઉપાયો પર ધ્યાન આપશો તો આ તમને ખૂબ કામ લાગશે.  બેકિંગ સોડા સામાન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે.  તેમા અનેક પ્રાકૃતિક ગુણ હોય છે. જેને તમારા ઘરમાં અનેક કામ માટે વાપરી શકાય છે. 
 
જો તમે વાસણોમાંથી લીસોડાને સહેલાઈથી અને સસ્તા ઉપાયોથી હટાવવા માંગો છો તો બેકિંગ સોડા ખૂબ કામની વસ્તુ છે.  આ માટે તમારે વાડકામાં એક ચમચી બેકિંગ સોડા અને પાણીના કેટલાક ટીપા નાખીને પેસ્ટ બનાવીને પછી સ્પંજની મદદથી વાસણોને સાફ કરી લો.  તેનાથી વાસણોમાં પડેલ નિશાન ગાયબ થઈ જશે.  આ સૌથી સસ્તુ અને સહેલી રીત છે.  તેનાથી તમે વાસણ જ નહી  ઘરના બીજા પણ અનેક કામ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments