Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2023: નવરાત્રીથી પહેલા આ રીતે કરો સાફ ઘરનુ મંદિર, માતા દુર્ગા કરશે દરેક ઈચ્છા પૂરી

Home cleaning
Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2023 (16:13 IST)
Temple Cleaning Tips:  કેટલાક દિવસોમાં શારદીય નવરાત્રી શરૂ થશેૢ આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીથી પહેલા ઘરના મંદિરની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. માનવુ છે કે સાફ સુથરા મંદિરમાં જ ભગવાન નિવાસ કરે છે. વધારેપણુ ઘરોમાં લાકડીના મંદિર હોય છે. જેની સફાઈ કરવી એક મોટુ ટાસ્ક હોય છે. પણ આજે અમે તમને લાકડીમા મંદિરને સાફ કરવાના કેટલાક ઘરેલૂ ટિપ્સ જણાવી રહ્યા છે. આ ટિપ્સને ફોલો કરીને તેમ મંદિરને એકદમ સાફ કરી શકશો. 
 
બેકિંગ સોડાથી કરવુ ડાઘ સાફ 
પૂજા કરતા સમયે મંદિર હમેશા કોઈ ન કોઈ જગ્યા ગુલાલ કે ચંદનના ડાઘ લાગી જ જાય છે. જો તેણે  સાફ ન કરાય તો આ ડાઘ સરળતાથી જતા નથી. તેણે સાફ કરવા માટે તમે બેકિંગ સોડા ઉપયોગ કરી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં એક ચમચી બેકિગ સોડા મિક્સ કરી મિક્સ તૈયાર કરી લો. આ મિક્સને ડાઘવાળી જગ્યા પર લગાવો અને એમજ મૂકી દો. આશરે 5-10 મિનિટ પછી તેને ક્લીનિંગ બ્રશ કે કોટ્નથી ઘસીને સાફ કરી લો. 
 
સિરકાની પણ કરી શકો છો ઉપયોગ 
મંદિરમાં લોકો ઘી કે તેલનો દીવો પ્રગટાવે છે. તેથી ઘણી વાર ચિકડા ડાઘ મંદિર પર લાગી જાય છે. તે સિવાય તડકાના કાળા ડાઘ પણ મંદિર પર લાગી જાય છે. તેણે સાફ કરવા માટે સિરકાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેમાં 2 ચમચી સિરકો મિકસ કરી લો. હવે આ મિક્સને ડાઘ પર સ્પ્રે કરો. તે પછી કોટન કે સૂતી કપડાથી તેને ઘસીને ડાઘ સાફ કરી લો. 
 
બેકિંગ સોડા અને લીંબૂનો રસ છે કારગર 
મંદિરને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબૂનો રસ પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં એક ચમચી બેકિંગ સોડા લઈને તેમા 1 લીંબૂનો રસ મિક્સ કરી લો. હવે તેને મિકસરને ડાઘવાળી ભાગમાં લગાવો. તે પછી સૂતી કપડા કે કોટનથી ઘસવું. થોડી વારમાં મંદિરમાં લાગેલા ડાઘ સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments