Webdunia - Bharat's app for daily news and videos

Install App

Remedies For Ants- કીડી ભગાડવાના ઉપાય

Webdunia
બુધવાર, 4 મે 2022 (02:59 IST)
ગરમી વધતાની સાથે ઘરમાં કીડીઓ (Ants) ની પરેશાની વધી જાય છે અહીં અમે તમને કેટલાક ઘરેલૂ ઉઓઅય જણાવી રહ્યા છે જેને અજમાવીને કીડીઓના ત્રાસથી મુક્તિ મળી શકે છે. 
 
એવુ કહેવાય છે કે ધરતી પર જેટલો ભાર બધી કીડીંઓનો છે તેટલું જ ભારત માણસાનો પણ છે અને જેટલા માણસ છે તેટલા જ મરઘાં પણ છે. કીડીઓ મૂળત: બે રંગની હોય છે લાલ અને કાળી. કાળી કીડીને શુભ ગણાય છે, પણ લાલને નથી. લાલ કીડીના વિશે કહેવું છે કે ઘરમાં તેમની સંખ્યા વધવાથી કર્જ પણ વધી જાય છે અને આ કોઈ સંકટની સૂચના પણ હોય છે. તેથી લોકો કીડિઓની મારવાની દવા પણ લે છે અને બધી લા કીડીઓને મારી નાખે છે
 
હળદર 
ઘરમાંથી કીડીઓને ભગાવવા માટે હળદરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. જ્યાં પણ કીડી દેખાય ત્યાં થોડી હળદર છાંટી દો. કીડી ત્યાંથી ચોક્કસ જ ભાગી જશે.
 
કપૂર 
પૂજામાં કામના દરમિયાન આવતુ કપૂર કીડીઓ માટે અસરકારી હોય છે.  કપૂર અલમારી અને પથારીમાં રાખવાથી કપૂરની ગંધ ત્યાં ફેલાઈ જાય છે અને તે ગંધની કારણે કીડીઓ ત્યાં નથી આવતી. 
મીઠુ 
મીઠુ દરેક રસોડામાં હોય છે. તમને માત્ર આટલુ જ કરવુ છે કે પાણીમાં મીઠુ નાખીને તેને ઉકાળી લો. ઠંડા કરીને તેને એક સ્પ્રેયરમાં ભરીને રાખી લો જ્યાં કીડીઓ હોય ત્યા આ પાણીનો સ્પ્રે કરો. 
લવિંગ 
જો તમારા ખાંડના ડબ્બામાં કીડી ચડી ગઈ હોય તો એ ડબ્બામાં થોડી લવિંગ રાખી દો. આ પછી કીડીઓ આ ડબ્બાની આસપાસ પણ નહિં દેખાય.
તમાલપત્ર 
ઘરમાં જ્યાં કીડી હોય ત્યાં તમાલપત્ર રાખી દો તેના ગંધથી કીડીઓ આવવાથી રોકાશે. 
લાલ મરચુ પાઉડર 
જો તમારા ઘરમાં ઘણી કીડી થઈ ગઈ હોય તો ઉકળતા પાણીમાં મીઠુ અને લાલ મરચું નાંખો. પછી કીડી વધારે હોય તેવી જગ્યાએ આ પાણી છાંટો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments