Biodata Maker

Monsoon Tips- વરસાદ પહેલા ચેક કરી લો આ વસ્તુઓ, નહી આવશે ભેજ

Webdunia
સોમવાર, 2 ઑગસ્ટ 2021 (09:35 IST)
ગરમી પછી વરસાદના મૌસમ રાહત લઈને આવે છે પણ વરસાદના દિવસોમાં મોટા ભાગે ઘરમાં ભેજ અને ફંગસની સમસ્યા વધી જાય છે. અમે તમને કેટલાક એવા ટીપ્સ જણાવી રહ્યા છે. જેને અજમાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. 
 
- ઘરને ભેજ થી બચાવવાનો સૌથી અસરદાર ઉપાય છે પ્રાકૃતિક હવા અને તડકો. તેથી ઘરની બારી અને બારણા થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી હવા અને તડકો ઘરમાં આવે. 
 
- બાથરૂમ અને રસોડા બે એવી જગ્યા છે કે હમેશા ભીની રહે છે. આ જગ્યાઓ પર પાણીના ઉપયોગ પછી તેને સૂકો રાખવાની કોશિશ કરવી. સાથે જ આ જગ્યાઓ પર કીટનાશક નાખો અને- ફ્યૂમિગેશન જરૂર કરાવો. 
-  વરસાદના મૌસમ શરૂઅ થતા પહેલા ચેક કરી લો કે કોઈ દીવારમાં દરાડ તો નથી. જો છે તો આ ભેજનો કારણ થઈ શકે છે. તેથી સમય રહેતા દરાડોમાં વાટરપ્રૂફિંગ કરાવી લો અને તેમાં ચૂનો ભરાવો. 
 
- વરસાદના દિવસોમાં ઘરની દરરોજ સફાઈ જરૂરી છે. સફાઈ પછી લવિંગ અને તજ ને અડધા કલાક સુધી પાણીમાં ઉકાળી લો અને આ પાણીને બોટલમાંબ ભરીને પૂરા ઘરમાં તેનો સ્પ્રે કરવો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video 180 કિમી પ્રતિ કલાકની ગતિ, પાણીનું એક પણ ટીપું છલકાયું નહીં; વંદે ભારત સ્લીપર ટ્રેનને પરીક્ષણમાં પૂર્ણ ગુણ મળ્યા

ચમોલીમાં બે ટ્રેનો અથડાઈ, 60 કામદારો ઘાયલ

પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર ઢાકામાં થશે, વિદેશ મંત્રી જયશંકર હાજરી આપશે

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments