rashifal-2026

Mattress Cleaning: ઘરના ગાદલાને આ રીતે કરવુ સાફ, નહી થશે જંતુઓ

Webdunia
શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (11:25 IST)
Mattress Cleaning Tips: ઘરની સાફ-સફાઈ કરવુ ખૂબ જરૂરી હોય છે. લોકો દરરોજ ઘરમાં સફાઈ કરે છે. ઘરમાં ઝાડુ-પોતુ તો દરરોજ લગાવી શકાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાજુ આપણો ધ્યાન નથી જાય છે. તેનામાંથી એક છે બેડનો ગાદલો. તમને જણાવીએ કે ગાદલાની સફાઈને લઈને બેદરકારીના કારણે તેમાં જીવ-જંતુની સમસ્યા શરૂ થઈ શકે છે. આ જંતુ ગાદલા પછી બેડને પણ નુકશાન પહોંચાડે છે. તેની સાથે જ તેનાથી ઘણા પ્રકારના રોગો પણ થઈ શકે છે. આજે અમે તમને ગાદલાને સાફ કરવાના કેટલાક ટિપ્સ જણાવીશ. તેની મદદથી તમે ગાદલાને સરળતાથી સાફ કરી શકશો. 
 
ગાદલાને સાફ રાખવા માટે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે. ફુદીનાની ગંધથી બેડબગ્સ જેવા જંતુઓ અદૃશ્ય થઈ જાય છે. તેના માટે તમને માતર ગાદકાને હટાવીને આખુ બેડને જુદા-જુદા ખૂણામાં ફુદીનાના પાન રાખવુ છે . તેનાથી ફુદીનાની ગંધ ગાદલામાં ફેલી જાય છે અને તેમાં જંતુ દૂર થઈ જશે. 
 
ગાદલાના જંતુ અને ભેજથી બચાવવાની સૌથી સરળ રીત છે તડકામાં સુકાવવું. તેના માટે તમને ગાદલાને એવી જગ્યા રાખવુ છે જ્યાં તડકો આવે છે. તડકમાં ગાદલાને સુકાવવાથી તેમાંથી જીવ જંતુ દૂર થઈ જાય છે. 
 
રૂમમાં લાગેલા AC ના ભેજના કારણે ઘણી વાર ગાદલામાં જંતુ લાગી જાય છે. તેના કારણે ફંગસ જેવી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. તેનાથી બચવા માટે નેફ્થલીનથી બૉલ પણ ગાદલાની સુરક્ષાના ઉપયોગ કરી શકાય છે. માત્ર કેટલાક નેફ્થલીન બૉલ્સને ગાદલાના કવરમાં નાખવુ છે તેણે તમે બેડની અંદર પણ નાખી શકો છો. 
 
ગાદલાને કીડાથી બચાવવા માટે તમે લીમડાના પાનના ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટીબેકટીરિયલ તત્વથી ગાદલામાં જંતુ લાગતા નથી. આ ઉપાયને કરવા માટે તમને લીમડાની તાજી પાંદડા તોડીને ગાદલાના કવરમાં જુદા-જુદા ભાગમાં રાખવુ પડશે. આવુ કરવાથી તમારો ગાદલો અને બેડ બન્ને સેફ રહેશે તેની સાથે જ લીમડાના પાણીમાં કપડા પલાળીને પણ ગાદલાના કવર સાફ કરી શકો છો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોના અને ચાંદીના ભાવ સસ્તા થયા છે! આજે કેટલો ઘટાડો થયો છે તે જાણો.

ઠાણેમાં મોટો અકસ્માત: બેકાબૂ કાર અનેક વાહનોને ટક્કર મારી, 6 ગંભીર ઘાયલ

ભારત સહિત 40 દેશોના ચિકન અને ઈંડા પર પ્રતિબંધ; જાણો સાઉદી અરેબિયાએ આ કડક નિર્ણય કેમ લીધો

ઈમરાન ખાનને રાહત આપનાર ન્યાયાધીશની નકલી ડિગ્રી હોવાનો આરોપ લગાવીને , કોર્ટે તેમને પદ પરથી હટાવી દીધા

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાંથી 'ન્યાયિક ભ્રષ્ટાચાર' પરનો પ્રકરણ દૂર કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ હોબાળો મચી ગયો

વધુ જુઓ..

ધર્મ

March Shubh Muhurat- વાહન ખરીદી મુહૂર્ત 2026 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments