Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips -રસોઈ કરતા પહેલા આ વાતો પર ધ્યાન આપો ....

હોમ ટિપ્સ -રસોઈ કરતા પહેલા આ વાતો પર ધ્યાન આપો ....

Webdunia
મંગળવાર, 23 મે 2017 (19:51 IST)
રસોઈ કરતા પહેલા કિચનને સારી રીતે સાફ કરી લો. કારણ કે રસોડામાં કેટલાક કીટાણું આવી જાય છે જે ભોજનને સંક્રમિત કરી તમને રોગી બનાવી શકે છે. 
 
લીલા શાકભાજીને સમારતા પહેલા ધોઈ લો. કારણ કે એમાં માટીના કીટાણુ  છુપાયેલા હોઈ શકે છે. જેથી પથરી જેવા રોગો થઈ શકે છે. ખોરાકમાં જો તમે નિયમિત રૂપે 3-4 ચમચી તેલ પ્રયોગ કરો છો તો  30 ની ઉમર પછી 3 ચમચી અને 45 પછી બે ચમચી ઉપયોગ કરો.ડુંગણી આદું અને બીજા મસાલાને વધારે ઘી કે તેલમાં મોડે સુધી ન શેકવા. વજન ઘટાડવો હોય તો તેલ,ઘી વગેરેનો પ્રયોગ ઓછો કરો. 
 
ધ્યાન રાખો. 
 
તમને ઓછી કેલોરી અને ઓછી કેલ્શિયમની જરૂરિયાત છે તો વસા વગરનો ટોંડ દૂધનો પ્રયોગ કરો.  સામાન્ય દૂધમાં 3.5 ટકા વસા ,150 ટકા કેલોરી હોય છે. જ્યારે ટોંડ દૂધના એક કપમાં 0.5 ટકા વસા ,90 ટકા કેલોરી હોય છે. મોડા સુધી ખોરાક રાંધવાથી તેના પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે આથી શાકભાજીને વારેઘડીએ ગરમ ન કરવો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments