Festival Posters

Kitchen Tips- ફેંકવુ નહી, આ રીતે કરવુ અથાણાના વધેલા તેલનો ઉપયોગ

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (16:28 IST)
ગરમીમાં અથાણુનાઅ વગર ભોજનનો સ્વાદ નહી આવે. પણ જ્યારે અથાણુ ખત્મ થઈ જાઅય છે તો તેનો તેલ બચી જાય છે. કેટલાક લોકો તો અથાણુના બચેલા તેલને ફેંકી દે છે. પણ તમે તેને ફરીથી ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે કરવું. અથાણાના બચેલા તેલનો ઉપયોગ

લોટ બાંધવું 
લોટ બાંધતા સમયે તેમાં વધેલો અથાણાનો તેલ નાખી દો. તેનાથી લોટ વાસણથી ચોંટશે નહી અને નરમ પણ થશે. 
 
ચટણીનો સ્વાદ વધારશે 
ફુદીંબા કે ટમેટાની ચટણી વાટતા સમયે તેમાં થોડો અથાણાનો તેલ નાખી દો. તેનાથી તે વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
વધેલા તેલથી મેરિનેટ કરવું 
ચિકન, ફિશ કે કોઈ પણ વસ્તુને મેરિનેટ કરવા માટે વધેલા અથાણાનુ તેલ ઉપયોગ કરવું. તેનાથી તેલ પણ ઉપયોગ થશે અને ડિશનો સ્વાદ પણ વધી જશે. 
 
પરાંઠા બનાવો
પરાંઠાની સ્ટફિંગ માટે તમે વધેલા તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય પરાંઠા શેકવા માટે તમે અથાણાના તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
કઢી બનાવવા
કઢી બનાવતા સમયે પણ તમે તેમાં અથાણાના તેલ નાખી શકો છો. તેનાથી કઢી ખૂબ સ્વાદિષ્ટ બનશે અને તેલ પણ રિયૂજ થઈ જશે. 
 
ફરીથી અથાણુ નાખવું 
અથાણાના તેલને તમે ફરીથી ગાજર, મૂળા, કેરી જેવા અથાણા નાખવા માટે ઉપયોગ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather Updates- 8 રાજ્યોમાં ભારે ધુમ્મસની ચેતવણી, ઉત્તર પ્રદેશના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તમારા વિસ્તારની હવામાન સ્થિતિ જાણો.

વડોદરાના 100 યુવાનો મ્યાનમારમાં ગુલામોની જેમ જીવી રહ્યા છે

આજે દિલ્હીમાં વીર બાલ દિવસ ઉજવાશે, પીએમ મોદી પણ ભાગ લેશે

ઇન્ડિગો આજથી 10,000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર આપશે, તે ક્યાં સુધી માન્ય રહેશે અને તેનો દાવો અને ઉપયોગ કેવી રીતે કરવો

વહેલી સવારે કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો, માત્ર 10 KM ની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ઘર છોડીને ભાગ્યા લોકો

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

આગળનો લેખ
Show comments