Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Tips- ફેંકવુ નહી, આ રીતે કરવુ અથાણાના વધેલા તેલનો ઉપયોગ

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (16:28 IST)
ગરમીમાં અથાણુનાઅ વગર ભોજનનો સ્વાદ નહી આવે. પણ જ્યારે અથાણુ ખત્મ થઈ જાઅય છે તો તેનો તેલ બચી જાય છે. કેટલાક લોકો તો અથાણુના બચેલા તેલને ફેંકી દે છે. પણ તમે તેને ફરીથી ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે કરવું. અથાણાના બચેલા તેલનો ઉપયોગ

લોટ બાંધવું 
લોટ બાંધતા સમયે તેમાં વધેલો અથાણાનો તેલ નાખી દો. તેનાથી લોટ વાસણથી ચોંટશે નહી અને નરમ પણ થશે. 
 
ચટણીનો સ્વાદ વધારશે 
ફુદીંબા કે ટમેટાની ચટણી વાટતા સમયે તેમાં થોડો અથાણાનો તેલ નાખી દો. તેનાથી તે વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
વધેલા તેલથી મેરિનેટ કરવું 
ચિકન, ફિશ કે કોઈ પણ વસ્તુને મેરિનેટ કરવા માટે વધેલા અથાણાનુ તેલ ઉપયોગ કરવું. તેનાથી તેલ પણ ઉપયોગ થશે અને ડિશનો સ્વાદ પણ વધી જશે. 
 
પરાંઠા બનાવો
પરાંઠાની સ્ટફિંગ માટે તમે વધેલા તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય પરાંઠા શેકવા માટે તમે અથાણાના તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
કઢી બનાવવા
કઢી બનાવતા સમયે પણ તમે તેમાં અથાણાના તેલ નાખી શકો છો. તેનાથી કઢી ખૂબ સ્વાદિષ્ટ બનશે અને તેલ પણ રિયૂજ થઈ જશે. 
 
ફરીથી અથાણુ નાખવું 
અથાણાના તેલને તમે ફરીથી ગાજર, મૂળા, કેરી જેવા અથાણા નાખવા માટે ઉપયોગ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments