Biodata Maker

Kitchen Hacks- ચોખાને કીડાઓથી બચાવવા માટે આ ટિપ્સ અસરકારક છે, વર્ષો સુધી બગડશે નહીં

Webdunia
ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (14:13 IST)
Kitchen hacks: Keep bugs away from rice with these simple tips- વરસાદની મોસમમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે બંધ વસ્તુઓમાં જંતુઓ પણ ફસાઈ જાય છે.આવી સ્થિતિમાં મસાલો બગડી જાય છે, સાથે જ બંધ રાખેલા ચોખામાં કીડા આવવા લાગે છે. આવી સ્થિતિમાં ચોખાને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યાં ચોખા રસોઈ બનાવતી વખતે પણ જીવજંતુઓનો ડર રહે છે. અહીં અમે કેટલીક સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ચોખાને કીડાઓથી બચાવી શકાવી શકો છો.
 
ચોખાને જંતુઓથી બચાવવાની સરળ રીતો
1) તમાલપત્ર - 
જંતુઓથી છુટકારો મેળવવાની આ એક બેસ્ટ રીત છે. જંતુઓથી બચવા માટે ચોખાના ડબ્બામાં તમાલપત્ર રાખો. સારા પરિણામ માટે ચોખા એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 
2) લવિંગ- 
લવિંગ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે અને તે જંતુઓ સામે લડવામાં મદદ કરે છે. તમે જંતુનાશકમાં લવિંગ તેલ પણ ઉમેરી શકો છો જેનો ઉપયોગ તમે અલમારી કે પેંટ્રી એરિયાને સાફ કરવા માટે વપરાય છે.
 
3) લસણ- 
ચોખાને જંતુઓથી બચાવવા માટે, ચોખાના ડબ્બામાં લસણની વગર છોલી કળી નાંખો અને તેને ચોખામાં સારી રીતે મિક્સ કરો. કળી સૂકી જાય ત્યારે તેને બદલો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ; ₹22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ

AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન

લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા

MCX Gold Price 9 April: સોનું અને ચાંદી સસ્તું થયું, જુઓ આજના 24 કેરેટ 10 ગ્રામના નવા ભાવ

એમેઝોન 14,000 કર્મચારીઓની છટણી કરી, કંપનીએ નિવેદન બહાર પાડ્યું

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

આગળનો લેખ
Show comments