Festival Posters

Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:50 IST)
ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

2026 ના મોટા મુકાબલા - આવતા વર્ષે શુ હશે ટીમ ઈંડિયાની સૌથી મોટી પરીક્ષા ?

Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

વધુ જુઓ..

ધર્મ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments