Biodata Maker

હોમ ટિપ્સ - ઉનાળામાં ઘરને નેચરલ રીતે ઠંડુ રાખવાની ટિપ્સ

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (01:27 IST)
ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ રાખવા માટે કૂલર અને એસી ચલાવવા પણ શરૂ કરી દીધા છે. પણ શુ તમે જાણો છો આખો દિવસ એસીમાં બેસવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  આવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલર જ ચલાવતા રહો. આ માટે તમે કેટલાક નેચલર ઉપાયો પણ કરી શકો છો.  આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે બળબળતી ગરમીમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે.  તો ચાલો જાણીએ એસી અને કૂલર વગર  ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ  
 
1. છતને ઠંડી રાખો - ઘરની છતને ઘટ્ટ અને ડાર્ક રંગ ન કરાવશો.. કારણ કે તે જલ્દી ગરમ થઈ જાય છે. ઘરને ઠંડુ રાખવા માટે અગાસી પર સફેદ પેંટ કે પીઓપી કરાવો. સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ આવુ કરવાથી ઘર 70-80 ટકા સુધી ઠંડુ રહે છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે. 
2. હળવા રંગની બૈડ શીટ - ગરમીની ઋતુમાં કાય કૉટનની બેડશીટ અને પડદાંનો ઉપયોગ કરો. કૉટન ફૈબ્રિક અને લાઈટ કલરના પડદાં લગાવવાથી ઘરમાં ઠંડક રહે છે. 
 
3. ઈકો ફ્રેંડલી ઘર - જ ઓ તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છો તો પહેલ જ ઈકો ફ્રેંડલી કામ કરાવો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેઝ ટ્રિટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો.  તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે. 
 
4. ગાલીચો ન પાથરશો - ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક ગાલીચો પાથરે છે.  પણ ગરમીની ઋતુમાં આવુ ન જ કરો તો સારુ છે. ખાલી ફર્શ ઠંડુ પણ રહેશે અને ઉનાળામાં ઉઘાડા પગે ટાઈલ્સ પર ચાલવુ આરોગ્ય માટે પણ સારુ હોય છે. 
5. હવાદાર ઘર અને પાણીનો છંટકાવ 
 
મોટાભાગે તમે દિવસના સમયે બારી-દરવાજા બંધ કરી રાખ છો અને સાંજના સમયે પણ તેને ખોલવાને બદલે બંધ જ રહેવા દો છો. તેને બદલે તમે દરવાજા અને બારીઓ સવાર-સાંજ ખોલી દો.  આ ઉપરાંત ઘરની છત પર પાણી પણ છાંટો. આ રીત તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે. 
 
6. છોડ દ્વારા ઠંડક - પોતાના ઘર કે ગાર્ડન કે રૂમની અંદર ઠંડક આપનારા છોડ લગાવો.  ઘરના મેન ગેટ અને ઓસરીની આસપાસ છોડને મુકવાથી ગરમીની અસર મોટી હદ સુધી ઓછી કરી શકાય છે.  છોડને કારણે ઘરનુ તાપમાન 6-7 ડિગ્રી જેટલુ ઓછુ જ રહે છે.  જે ઘરને ઠંડુ રાખવા માટે પુષ્કળ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments