Festival Posters

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (15:03 IST)
ગરમીઓમાં ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય છે . તમે શહરામાં રહો છો તો કદાચ તમને ફિલ્ટર પાણી  પીવાની ટેવ હશે. પણ આ ગર્મીઓમાં એક વાર માટલાના પાણીનો સ્વાદ જરૂર લેવું. વડીલ કહે છે કે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતા વધારે સ્વાદિષ્ટ હોય છે સાથે જ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. 
ટિપ્સ
વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યાછે એવા ટિપ્સ જેનાથી તમે રાખી શકો છો માટલાનો પાણી ફ્રીજના પાણી કરતા પણ ઠંડુ અને ફ્રેશ 
 
- જો તમે માટલું લેવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખોકે માટલા પૂરી રીતે પાકેલું હોય. ક્યાં થી પણ ચટકાયેલું ન હોય. 
- જ્યારે તમે માટલું લઈને આવો તો તેને એક વાર ઠંડા પાણીમાં પલાળી લો. પણ અંદરથી હાથ નાખીને માટલા કદાચ ન ધોવું. 
- માટકામાં પાણી ભરવાથી પહેલા તમે જૂટની કોથળી કે પછી જાડું કપડ્ફા ભીનું કરીને તેના ચારેબાજુ લપેટી લો. પછી તેમાં પાણી ભરવું. તેનાથી માટલાનો પાણી ઠંડું રહેશે. 
- માટલાને કોઈ છાયાદાર જગ્યા પર મૂકવું. જેથી પાણી આખું દિવસ ઠંડુ રહી શકે. 
- માટલાને હમેશા ઢાંકીને રાખવું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments