Dharma Sangrah

Kitchen tips - 5 ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:56 IST)
ધેલી દાળનો ઉપયોગ કરો - જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. 
ધાર કાયમ રહેશે - મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે. 
 
કામ લાગશે ઈલાયચી - વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે. 
 
મચ્છર ભાગી જશે - કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે. 
 
પીળાશ જતી રહેશે - અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

CBSE 10th Result 2026: CBSE ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ તૈયાર થઈ જવું જોઈએ; સત્તાવાર વેબસાઇટ ઉપરાંત તમે તમારા સ્કોર્સ ક્યાં ચકાસી શકો છો તે શોધો

Donald Trump પોતાને 'ઈસુ ખ્રિસ્ત' તરીકે દર્શાવ્યા, પોપ લીઓ XIV પર આકરા પ્રહારો કર્યા, AI ફોટોથી નવો વિવાદ થયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ 6,885 ઉમેદવારોના ફોર્મ રદ

NFSU Admission 2026- ધોરણ 12 પછી ફોરેન્સિક સાયન્સમાં કારકિર્દીની તક, અરજીઓ ખુલી

Sakib Hussain Story - માતાએ ઘરેણા વેચીને અપાવ્યા જૂતા, પિતાએ કહ્યુ - એક ટાઈમના ખાવા માટેના પણ... રડાવી દેશે તમને SRH પેસર સાકિબ હુસૈનની સ્ટોરી

વધુ જુઓ..

ધર્મ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments