Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips - 5 ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ

Kitchen tips
Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:56 IST)
ધેલી દાળનો ઉપયોગ કરો - જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. 
ધાર કાયમ રહેશે - મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે. 
 
કામ લાગશે ઈલાયચી - વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે. 
 
મચ્છર ભાગી જશે - કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે. 
 
પીળાશ જતી રહેશે - અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments