Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપાય - ઘરની સ્વચ્છતા જાળવવા અપનાવી જુઓ આ ઘરેલુ ઉપાયો

Webdunia
- ચોખા બફાય જવા આવે એટલે તેમાં લીંબુના રસના થોડા ટીપાં નાખવાથી ભાતનો દાણોનો છૂટો થશે

- બાથરૂમના અરીસા પર ગરમ પાણીના કારણે ઘૂંધળાશ છવાઇ જતી હોય છે. તેને દૂર કરવા થોડું શેવિંગ ક્રીમ રગડી સ્વચ્છ કપડાંથી લૂછી નાખવું.

- બુકશેલ્ફને ઊધઇથી બચાવવા તેમાં ચંદનનો એક ટુકડો રાખવો.

- પાળેલા જાનવરોની જગ્યા પર એક ખાસ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે તેને દૂર કરવા તે સ્થાન પર બેકિંગ સોડા ભભરાવવો.   થોડી વાર રહી સાફ કરવું.

- વેનિલા એસન્સને રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંની ખાદ્યપદાર્થની વાસ દૂર થાય છે.

- પ્લાસ્ટિક પરથી ગ્રીસ કે તેલના ડાઘ દૂર કરવા પેટ્રોલિયમ જેલી આંગળીઓ પર લઇ ડાઘા પર રગડવાથી ડાઘા દૂર થશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments