Biodata Maker

લીંબૂ જણાવશે કે રસોડામાં રાખેલું લોટ અસલી છે કે નકલી જાણો કેવી રીતે

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (18:17 IST)
આ દિવસો સોશલ મીડિયા  અને વેબસાઈટસ પર લોટથી સંકળાયેલી ખબર આવી રહી છે બાંધેલું લોટ રબરની જેમ ખેંચાઈ રહ્યું છે. તેમાં એ જણાવી રહ્યા છે કે લોટમાં મિલાવટ કરેલ છે. હવે સમસ્યા આ છે કે લોટમાં મિલાવટમી ઓળખ કેવી રીતે કરાય. તો આજે અમે તમને એક ટ્રિક જણાવીશ જેનાથી તમે ઓળખી શકશો કે લોટ અસલી છે કે નકલી કે મિલાવટી. 

 
ઘઉંના લોટમાં બોરિક પાઉડર, ચૉક પાઉડર મળેલું હોય છે. એવું લોટ મેંદાથી પણ પાતળું હોય છે. તેની ઓળખના કેટલાક ઉપાય છે એક લીંબૂના રસથી અને બીજું પાણીથી 
 
એવી રીતે ઓળખો લોટ અસલી છે કે નકલી
- એક વાટકીમાં એક નાની ચમચી લોટ લો. તેમાં 3 ચમચી લીંબૂનો રસ નાખી મિક્સ કરો. જો તેમાંથી બબલ્સ નિકળે કે ફીણ બને તો સમજવું કે તેમાં ચૉક પાઉડર કે માટીની મિલાવટ છે. ચૉક કે માટેમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે જે લીંબૂના રસમાં રહેલ સાઈટ્રિક એસિડથી મળી ફીડ લાવે છે. તેથી તેમાં બબલ્સ બનવા લાગે છે. જો લોટમાં બબલ્સ નહી બને તો તેમાં મિલાવટ નથી. 
 
- તમારા ઘઉંમાં ચોકર ઓછું છે તો પણ તમારું લોટ મિલાવટી થઈ શકે છે. તેની તપાસ સરળતાથી કરી શકો છો. તેના માતે એક ગ્લાસમાં પાણી લો અને અડધી ચમચી લોટને તેમાં નાખી જુઓ તો તમને કઈક તરતું જોવાશે તો સમજો કે તેમાં મિલાવટ છે. 
 
- તમે ઘરેલૂ રીતે પણ લોટમાં મિલાવટ ચેક કરવા ઈચ્છો છો તો તેને સાઈંટિફિક રીતે ચેક કરી શકાય છે. તેના માટે તમે એક ટેસ્ટ ટ્યૂબ લો તેમાં લોટના નમૂના નાખો પછી તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખો. જો તેમાં કઈક ગાળવા વાળી વસ્તુ નજર આવે તો સમજવું કે લોટમાં મિલાવટ છે. હાઈડ્રોક્લોરિક એસિડ તમને મેડિકલ સ્ટોરમાં મળી શકે છે. 
 
- જો ઘરમાં 11- 12મા ધોરણમાં તમારું બાળક વાંચતું હોય તો એ પણ આ પરીક્ષણ માટે કહી શકે છે. એ શાળાના કેમિસ્ટૃઈ લેબમાં આ તેસ્ટ સરળતાથી કરી લેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઈંડિયા માટે BCCI એ ખોલ્યો ખજાનો, 100 કરોડથી વધુની રકમનુ એલાન

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

ઈરાન યુદ્ધથી પાકિસ્તાન હચમચી ગયું! શાહબાઝ શરીફે મંત્રીઓના પગાર રોકી દીધા, ઈફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

સરકારે ઘરેલુ ગેસ સંકટથી બચવા માટે ESMA કર્યુ લાગૂ, પ્રાથમિક સેક્ટર્સને ફ્યુલ સપ્લાયમાં મળશે પ્રાયોરિટી

વધુ જુઓ..

ધર્મ

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 11માર્ચ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

શીતળા સાતમ વ્રત કથા - શીતળા સાતમ વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments