Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબૂદાણા પલાળવાનો પરફેક્ટ રીત

Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2018 (16:38 IST)
સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારે થી ચિપચિપા થઈ જાય છે તો ક્યારે  ઠોસ રહી જાય છે. વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત... 
ટિપ્સ 
- જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે.  
- જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો. 
- જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું. 
- જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને રાતભ્ર પાણીમાં પલાળી નાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી. 
- 1 કપ સાબૂદાણાને પલાળવા  માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પાણીની માત્રા ઠીક તેમતી સતહના બરાબર સુધી રહેવી. 
- નાના સાઈજના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવું. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments