rashifal-2026

ફ્રીજમાં ન રાખવુ પાકેલી કેરી, તડબૂચ અને શક્કર ટેટીની સાથે આરોગ્ય પણ હોઈ શકે છે ખરાબ

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (12:08 IST)
ગર્મીઓ આવતા જ ફ્રીજમાં સામાન વધારે થવા લાગે છે.જાણકારીના અભાવમાં ઘણીવાર એવી વસ્તુઓ ફ્રીજમાં રાખીએ છે જેને રાખવુ જરૂરી નથી. આવુ કરવાથી ન માત્ર ફ્રીજની કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત 
હોય છે પણ આ ફૂડ આઈટમ પણ તેમનો સ્વાદ પણ ખોઈ નાખે છે. શક્કરટેટી, તડબૂચ અને કેરી એવાજ ફૂડસમાં આવે છે . અહીં જાણો શુ છે તેને સ્ટોર કરવાની સાચી રીત 
 
ટેસ્ટ થઈ જાય છે ખરાબ 
ગરમીમાં શક્કરટેટી અને પાકેલી કેરી ખૂબ શોખથી ખાઈ શકાય છે. દરેક કોઈ તેને ધોઈને ફ્રીજમાં રાખે છે પણ આ ફ્રૂટસને ફ્રીજમાં રાખવાથી તેના સ્વાદ પર અસર પડે છે. ખાસ કરીને શક્કરટેટીને ક્આરે વગર 
 
કાપી ફ્રીજમાં નહી રાખવો જોઈએ. માનવુ છે કે તેમાં ચિલ ઈંજરી થઈ જાય છે જેનાથી તેનો સ્વાદ અને રંગ ફીકો થઈ જાય છે.સાથે જ તેની સપાટી પર બેકટીરિયા પણ થવાના ડર હોય છે જે નુકશાનકારી હોઈ શકે 
 
છે. શક્કરટેટીને કાપીને ફ્રીકમાં રાખી શકાય છે. 
 
કાપીને ખુલ્લા ન રાખવુ ફળ 
તેમજ પાકેલી કેરી અને તડબૂચને પણ આખા ફ્રીજમાં નહી રાખવો જોઈએ . આ ફળોને ધોઈને ઠંડા પાણીમાં થોડીવાર નાખી શકો છો. ત્યારબાદ તેને રૂમ ટેમ્પરેચર પર જ રહેવા દો. ખાવાથી પહેલા તેને કાપીને 
 
થોડીવાર ફ્રીજમાં રાખી શકો છો. કાપેલા ફળ પણ ક્યારે ખુલ્લા ન રાખવું. 
 
જુદા રાખો ફળ અને શાક 
તે સિવાય ફળ અને શાકભાજીને ક્યારે પણ એક શેલ્ફમાં ન રાખવું. તેને જુદા-જુદા સ્ટોર કરવો જોઈએ શાક અને ફળ જુદા પ્રકારની ગેસ રીલીજ કરે છે. સાથે સ્ટોર કરવાથી તેની ક્વાલિટી પર અસર પડી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrindavan New Year crowd: બાંકે બિહારી મંદિરે 5 જાન્યુઆરી સુધી વૃંદાવનની મુલાકાત ન લેવાની ચેતવણી આપી છે, અહીં શા માટે છે

Heavy Rain Alert: 28-29 ડિસેમ્બર, 30-31 દરમિયાન ભારે વરસાદ અને તીવ્ર ઠંડીનો કહેર રહેશે; આ રાજ્યમાં IMD એ હાઇ એલર્ટ જારી કર્યું છે

નવા વર્ષના દિવસે કાશ્મીરમાં બરફ પડવાની શક્યતા, 6 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું

મેક્સિકોમાં મોટી ટ્રેન દુર્ઘટના: કોચ પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા, 13 લોકોના મોત અને 98 ગંભીર રીતે ઘાયલ

ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસમાં લાગી આગ, એક વ્યક્તિનું મોત, વિશાખાપટ્ટનમાં અકસ્માત - VIDEO

વધુ જુઓ..

ધર્મ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આશીર્વાદ આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

આગળનો લેખ
Show comments