rashifal-2026

Pickles tips:- અથાણાનો સ્વાદ અને રંગ વધારવું છે તો અજમાવો આ જરૂરી ટીપ્સ

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (19:45 IST)
અથાણુ દરેક કોઈને પસંદ હોય છે. અથાણુ જુદા-જુદા અને ઘણા પ્રકારના પણ હોય છે. જેમ કે લીંબૂનો અથાણુ, કેરીનો અથાણું, ફણસનો અથાણું,  મિક્સ વેજ અથાણું,  મીઠો કેરીનો અથાણું,  લીંબૂનો મીઠા અથાણા,  ગાજર-કારેલાના અથાણુ,  લીલા મરચાં લીંબૂના રસ વાળા અને તેલનો અથાણુ લાલ મરચાંનુ અથાણુ એવા ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અથાણી અમે ખૂબ સરળતાથી બનાવી શકે છે. તો અજમાવો આ 5 જરૂરી ટીપ્સ 
 
1. કેરીના અથાણામાં ખાસ કરીને આખી રાઈ નાખવાથી અથાણાનો સ્વાદ અને રંગ બન્ને જ વધી જાય છે. 
2. અથાણુ સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ આવુ જ હોય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો તેના માટે અથાણાના મસાલામાં સરસવનુ તેલ વગર ગરમ કરીને જ નાખવુ જોઈએ. 
3. અથાણાનો સ્વાદ બનાવવા માટે રાઈને આખી નાખવી જોઈએ. તેનાથી અથાણાનો રંગ રો સારુ આવે છે સાથે જ સ્વાદ પણ વધી જાય છે. 
4. મીઠા કેરીનુ અથાણુમાં ખાંડ નાખીને ગૈસ પર રાંધીને પણ બનાવી શકાય છે. 
5. લીલા મરચાનુ અથાણુ લીંબૂનો રસવાળો બનાવવામાં જેટલું સરળ હોય છે તેટલુ જ ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

આગળનો લેખ
Show comments