Festival Posters

Kitchen tips- વાસણનો બાહરી તળિયો પણ ચમકશે

Webdunia
સોમવાર, 8 મે 2017 (15:13 IST)
ઘરના વાસણમાં રસોઈ કર્યા પછી લોખંડની કડાહી હોય કે એલ્યુમિનિયમના પેન બહારથી કાળા પડવા જ લાગે છે. તેથી તેને બળતા બચાવવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- રસોઈ કરતા સમયે તાપર પર ખાસ કરીને ધ્યાન રાખો. 
- જો તમે કડાહી કે પેનના ચારે બાજુ ભીની માટીનો લેપ લગાવી નાખો અને પછી રસોઈ કરશો તો વાસણ કદાચ નહી બળશે. 
-રસોઈ કર્યા પછી જ્યારે વાસણ ધોશો, ત્યારે માટી ધુલી જયા પછી તમે જોશે કે વાસણ પહેલા જેવું જ ચમકદાર છે. માટી વાસણને બળવા નહી દેશે. 
- જો ભીની માટીનો લેપ દરેક સમયે નહી લગાવી શકો તો વાસણને દરરોજ સ્ટીલના સ્ક્રબરથી ઘસીને જરૂર ધોવું. અને કાળાપન ન આવા દો. 
- માટી નહી હોય તો ત્યમે કડાહી કે પેનની બાહરના તળિયે પર પહેલા પાણી અને પછી સારી રીતે મીઠું લગાવી નાખો. તો તેનાથી પણ વાસણ બળવાથી બચ્યું રહેશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Parliament Special Session LIVE: લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા, અમિત શાહ બોલ્યા - સપા નુ બસ ચાલે તો ઘરોની પણ જાતિ નક્કી કરી દે

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દિલ્હીની મુલાકાત લેશે, પીએમ મોદી અને અમિત શાહને મળશે

શું ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ લંબાશે? વ્હાઇટ હાઉસે એક મોટું નિવેદન બહાર પાડ્યું, જેમાં 22 એપ્રિલ બે અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી

ચૂંટણી પહેલા જ કેસરિયો: કડીમાં 28 અને ઊંઝામાં 22 બેઠકો પર ભાજપનો દબદબો, વિપક્ષના સૂપડા સાફ

Silver Price Hike: ચાંદીના ભાવમાં 2,839નો વધારો, 2.54 લાખને પાર; સોનું પણ ચમક્યું

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

ગુરુ દત્તાત્રેય ની આરતી

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments