Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલમારીથી દુર્ગંધ આવી રીતે કરો દૂર

Webdunia
સોમવાર, 14 નવેમ્બર 2016 (16:32 IST)
ઘણી વાર અલમારીમાં રાખેલ કપડાથી દુર્ગંધ આવવા લાગે છે અને સાથે સફેદ ડાઘ પણ બની જાય છે. એનું એક કારણ ભેજ પણ થઈ શકે છે. ઘણી વાત અમે કપડાને એવી જગ્યા પર મૂકી નાખીએ છે જ્યાં ભેજ બની રહે છે. જેનાથી કપડા ખરાબ થઈ જાય છે. આ પરેશાની વધારે પણું વરસાદના મૌસમમાં જોવા મળે છે. આજે અમે તમને કેટલાક એવા જ ઉપાય જણાવીશ , જેનાથી તમે કપડાની દુર્ગંધ દૂર કરી શકો છો. 
1. સૌથી પહેલા સારી રીતે સૂકા કપડાને જ અલમારીમાં મૂકો. કપડા રાખવાથી પહેલા અલમારીને સારી રીતે સાફ કરી લો. અલમારીને કપૂરના પાણીથી સાફ કરો. 
 
2. પાર્ટીવિયર કપડાને પ્લાસ્ટિકના પેકેટમાં મૂકો. આ સિવાય તમે વેક્સ પેપરનું પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. ભેજ લાગેલા કપડામે તડકામાં સૂકાવો. પછી પ્લાસ્ટિક બેગમાં લપેટીને અલમારીમાં મૂકો. 
 
4. અઠવાડિયામાં એક વાર અલમારીને ખોલીબે થોડી વાર માટે મૂકી દો. આથી હવા અલમારીમાં જશે અને ભેજ નહી થાય . 
 
5. આ સિવાય કપડાની દુર્ગંધને દૂર કરવા માટે નેફથમીનની ગોળીઓનો ઉપયોગ કરો

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments