Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ ફક્ત કરો 5 નાના કામ, ઘરમાંથી નેગેટિવ એનર્જી થશે દૂર

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (17:56 IST)
ઘરમાં મુકેલી વસ્તુઓનો ઘરમાં રહેનારા લોકો પર સારો અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ પડે છે.  ખરાબ પ્રભાવ અને નકારાત્મક ઉર્જાને ખતમ કરવા માટે લોકો અનેક રીત અપનાવે છે. અહી સુધી કે તેઓ પોતાના ઘરમાં તોડફોડ કરીને તેને વાસ્તુ મુજબ સજાવે છે.   પણ તેમા પુષ્કળ પૈસા ખર્ચ થાય છે. આવામાં તમે નાના ઘરેલુ નુસ્ખા અપનાવીને વાસ્તુ દોષને દૂર કરી શકો છો. આજે અમે તમને આ જ રીત વિશે બતાવીશુ. 
 
1. ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે મીઠાવાળા પાણીથી પોતુ લગાવો. આ પાણીથી પોતુ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થવા સાથે જ કીટાણું પણ ખતમ થાય છે. 
 
2. લીમડાના પાનને ઘરમાં લગાવવાથી નકારાત્મક એનર્જી દૂર થાય છે. તમે ચાહો તો લીમડાના પાનને સુકાવ્યા પછી સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી શકો છો. આવુ કરવાથી એક તો ઘરના કિટાણુ નષ્ટ થશે બીજો વાસ્તુદોષ પણ દૂર થશે. 
 
3. કપૂર કીડા મકોડાને ઘરમાંથી ભગાવવા ઉપરાંત વાસ્તુદોષથી પણ છુટકારો અપાવે છે. સવારે આરતી કરતી વખતે કપૂરનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. 
 
4. આ બધી વસ્તુઓને અપનાવવાની સાથે જ જેટલુ બની શકે ઘરને સ્વચ્છ રાખો. ઘરના સામાનને આમ તેમ ન ફેંકશો. ક્યારેય પણ ગંદી પથારી પર ન સુવો. પથારી પર સામાન ન વિખેરશો. બેડરૂમમાં ક્યારેય પણ ભૂલથી પણ કાચ ન મુકશો. 
 
5. ઘરમાં હંમેશા રોશની વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ. શરદી હોય કે ગરમી સૂરજની કિરણ હંમેશા ઘરની અંદર પ્રવેશ કરતી રહે. સવાર સવારે સૂરજની કિરણથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Upay: આજે મહાશિવરાત્રીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાયો, મહાદેવ તમારી ઝોળી ખુશીઓથી ભરી દેશે

Mahakumbh Live: આજે મહાકુંભનું અંતિમ સ્નાન, સવારથી જ 41 લાખથી વધુ લોકો કરી ચુક્યા છે પવિત્ર સ્નાન

Shiv Chalisa- શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પીળી સરસવ ચઢાવવી શા માટે શુભ છે? જાણો પંડિતજી પાસેથી કારણ

આગળનો લેખ
Show comments