rashifal-2026

હેલ્થ કેર : લસણ એંટીબાયોટિકની તુલનામાં વધુ અસરકારક

Webdunia
P.R
જો તમને ફૂડ પોઇઝનિંગ કે કોઇપણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો ડોક્ટર પાસે જતાં પહેલા અહીં નોંધવામાં આવેલી વિગતો પર થોડો વિચાર કરી જોજો.

વાત એમ છે કે લસણની કેટલીક કળીઓ તમારા શરીરમાં ફેલાયેલા ઇન્ફેક્શનના આ પ્રભાવને ઓછો કરવામાં મદદ કરશે. હાલમાં જ એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે ફૂડ પોઇઝનિંગ થયું હોય તેવી સ્થિતિમાં લસણ અન્ય એન્ટિબાયોટિકની તુલનામાં 100 ગણું વધુ અસરકારક હોય છે.

બેક્ટેરિયા સામે લડનારા લસણના ગુણ ફૂડ પોઇઝનિંગના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે લસણમાં રહેલા ડાયલિલ સલ્ફાઇડ( diallyl sulphide) કોઇપણ બેક્ટેરિયાને પોતાની જાળમાં સરળતાથી ફસાવી દે છે અને તેને મજબૂત થતાં પહેલા જ સમાપ્ત કરી દે છે. આ અભ્યાસ જર્નલ ઓફ એન્ટિમાઇક્રોબિયલ કીમોથેરેપીમાં પ્રકાશિત થયો છે.

અભ્યાસ પ્રકાશિત થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે આના પગલે હવે મેડિકલ જગતમાં ટ્રીટમેન્ટના નવા માર્ગો ખુલશે. એટલું જ નહીં ભોજન અને તેમાંય ખાસકરીને મીટના પ્રોસેસિંગ માટે પણ લસણનો ઉપયોગ વધશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ્સ, ભારતે ત્રીજી T20 માં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

સિડનીના બોન્ડી બીચ પર મોટો આતંકવાદી હુમલો, 11 લોકોના મોત; નાસભાગ અને બૂમાબૂમનો વીડિયો આવ્યો સામે

Silver Price Crash: ચાંદીએ પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પહેલી વાર 2 લાખનો આંકડો પાર કર્યો.

Delhi Air Pollution : દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની, GRAP માં એક દિવસમાં બીજી વખત સુધારો, સ્ટેજ 4 લાગુ

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયા, પાંચના મોત, અનેક ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Show comments