Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર : ડાયાબીટિસથી બચવા માટે આટલુ કરો

Webdunia
P.R
હૃદયરોગ અને ડાયાબીટિઝ જેવા રોગોથી બચવા માટે સાદો અને સ્વાસ્થ્યવર્ધક આહાર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તમે એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર કેળા, સફરજન વગેરે સાદો અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક લો છો તો તમને આ રોગો થવાનું જોખમ ટળી શકે છે.

સંશોધકોએ જાણ્યું કે એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર આહાર લેનારા લોકોમાં હૃદયરોગનું જોખમ તો ઓછું થાય જ છે સાથે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

' ડેલી એક્સપ્રેસ'માં આવેલા સમાચાર અનુસાર એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં નુકસાનકારક મૉલેકયૂલ(નાનામાં નાના કણ) સામે લડવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઈસ્ટ એન્ગ્લિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક વર્ષ સુધી આ અંગેનો અભ્યાસ કરાય બાદ આ આકલન સામે આવ્યું છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments