Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર - અજમાના ઔષધીય ગુણ

હેલ્થ કેર - અજમાના ઔષધીય ગુણ

Webdunia
ગુરુવાર, 7 ઑગસ્ટ 2014 (16:57 IST)
અજમો  રૂચિકારક અને પાચક હોય છે. પેટ સંબંધી ઘણા રોગો  દૂર કરવામાં સહાયક હોય છે. જેમ કે વાયુ, વિકાર, કૃમિ ,અપચ  વગેરે. અજમો સ્વાસ્થય વર્ધક સૌંદર્યવર્ધક અને  સુંગંધ અને ઉર્જા આપતા તત્વ હોય છે. આ ખૂબ જ ઉપયોગી હોય છે. 
 
1.સરસિયાના  તેલમાં અજમો નાખી સારી રીતે ગરમ કરો. આ તેલ વડે જોઈંટ્સની માલિશ કરવાથી જોઈનટસના દુ:ખાવામાં આરામ થાય છે. 
 
2.અજમો જાડાપણ ઓછુ  કરવામાં મદદ કરે છે. એટલે રાત્રે એક  ચમચી અજમો એક ગ્લાસ પાણીમાં પલાળી . સવારે ગાળી  તેમાં મધ મિક્સ કરી પીવાથી લાભ થાય છે. 
 
3.મસૂઢામાં સોજો થતાં અજમાના તેલના થોડા ટીપા પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી સોજો ઓછો થાય છે. 
 
4 અજમો ,સંચળ સૂંઠ ત્રણે વાટી ચૂરણ  બનાવી લો. ભોજન પછી તેનું  સેવન કરવાથી અજીર્ણ ગેસની સમસ્યા દૂર થાય છે. 
 
5 આંતરડામાં કીડા થતાં અજમાનું  સંચળ સાથે સેવન કરવાથી લાભ થાય છે.   

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments