Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદરના ઘરેલુ ઉપચાર

Webdunia
N.D
પેટમાં કૃમિ થયા હોય તો 1 ચમચી હળદર પાણી સાથે રોજ સવારે ખાલી પેટે એક અઠવાડિયા સુધી લેવાથી પેટના કૃમિ ખત્મ થઈ જશે. જો તમે ઈચ્છતાં હોય તો આની અંદર થોડુક મીઠુ પણ ભેળવી શકો છો.

ચહેરા પરના ડાઘ અને કરચલીઓને દૂર કરવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રામાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. હળદર અને દૂધની પેસ્ટ લગાવવાથી ત્વચાની રંગત નીખરી જશે અને તમારો ચહેરો ખીલેલો ખીલેલો લાગશે.

ઉધરસ આવતી હોય તો હળદરની નાની ગાંઠ મોઢામાં રાખીને ચુસો.

ત્વચા પરથી નકામા વાળને દૂર કરવા માટે હળદરના પાવડરને નવાયા નારિયેળના તેલની અંદર ભેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાવી દો. આનાથી ત્વચા મુલાયમ રહે છે અને શરીર પરના નકામા વાળ પણ દૂર થઈ જશે.

મોઢામાં ચાંદા પડી ગયાં હોય તો નવાયા પાણીમાં હળદર ભેળવીને કોગળા કરો અથવા તો ગરમ હળદરને ચાંદા પડ્યાં હોય ત્યાં લગાવો. તેનાથી મોઢાના ચાંદા સરખા થઈ જશે.

ઈજા-મોચ, માંસપેશિઓમાં ખેંચાણ અને અંદરની તરફ ઘા થવા પર હળદરનો લેપ લગાવો અથવા ગરમ દૂધની અંદર હળદર નાંખીને પીવો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments