- ગીલોએ બધી જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. ગિલોએની એક ફુટ લાંબી ડાળનો ભાગ, તુલસીના પાંચ-છ પાનની સાથે 15 મિનિટ સુધી ઉકાળો. સ્વાદને અનુસાર સિંધાલુણ કે સાકર ભેળવો. નવાય્પ થાય એટલે આ ઉકાળાને પીવો. આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે.
- મહિનામાં એક કે બે વખત કપૂરની ગોળીને પાણીને સાથે ગળી જાવ. બાળકોને કેળામાં કે બાફેલા બટાકામાં ભેળવીને પણ આપી શકો છો. આ ગોળી ઋતુમાં એક વખત કે મહીનામાં એક જ વખત લેવી.
- લસણની બે કડીને રોજ સવારે ખાલી પેટ નવાયા પાણી સાથે લેવી. આનાથી પણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.