Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વશ્રેષ્ઠ ઔષધિ હળદર

Webdunia
N.D
આખી દુનિયામાં સ્વાઈન ફ્લૂનો ભય સતત વધી રહ્યો છે. આવા પરિસ્થિતિમાં શરીરને વધારે રોગ પ્રતિકારક બનાવવાની જરૂરત છે. આના માટે રસોડાની અંદર ઉપયોગમાં લેવાતી હળદર એક સારો ઉપાય છે. હળદર માત્ર એક મસાલો જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગુણકારી ઔષધિ પણ છે. ઘણી મીઠાઈઓમાં પણ હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હળદર ભોજનના સ્વાદને વધારવાની સાથે સાથે ત્વચા, શરીર અને પેટને સંબંધી કેટલીયે બિમારીઓને પણ દૂર કરે છે.

ગુણકારી હળદરના લાભ મેળવવા માટે કોઈ વિશેષજ્ઞ પાસે જવાની જરૂરત નથી. પોતાને ઘરે જ નાના-નાના પ્રયોગ કરીને આના લાભ ઉઠાવી શકાય છે. આયુર્વેદને અનુસાર, હળદર શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. લોહીને સાફ કરે છે. મહિલાઓમાં પીરીયડને લગતી મુશ્કેલીઓને પણ દૂર કરે છે.

લીવરને લગતી મુશ્કેલીઓને પણ હળદર દૂર કરે છે. આ જ કારણ છે કે શરદી અને ઉધરસ થઈ હોય તો દૂધની અંદર કાચી હળદર નાંખીને પીવાની સલાહ આપવામાં આવે છે. હળદરને હંમેશા એરટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખવી જોઈએ જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઈ પણ ફર્ક ન પડે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments