Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફરજન ગુણકારી કેમ હોય છે ?

Webdunia
P.R
કહેવાય છે કે રોજ એક સફરજનનું સેવન આપણા શરીરને ડોક્ટરથી દૂર રાખે છે. જાણો શુ શુ હોય છે સફરજનમાં.
સફરજન(100 ગ્રામ)માં નીચે જણાવેલ પોષકતત્વો હોય છે
શુગર - 14.34 ગ્રામ
પ્રોટીન: 0.36 ગ્રામ
કેલોરી : 72
કાર્બોહાઈડેટ : 19.06 ગ્રામ
ડાઈટરી ફાયબર : 3.3 ગ્રામ
જાણો કેમ છે સફરજન ગુણકારી ?
- સફરજન ચાવીને ખાવાથી દાંત સફેદ થાય છે
- એક શોધ મુજબ સફરજનનો રસ પીવાથી અલ્માઈઝરનું સંકટ દૂર થાય છે. અને વય સાથે ઘટતી સ્મરણશક્તિ વધે છે.
- સફરજનમાં ફાઈબર પૂર્ણ માત્રામાં હોય છે તેથી વજન ઘટે છે. આ સાથે જ આનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments