Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપાયો : આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

Webdunia
P.R

મોઢાની દુર્ગંધ દૂર કરવા : મોઢામાં દુર્ગંધ આવતી હોય તો રોજ સવારે એક જામફળના ઝાડનું એક પાન ચાવવાથી તેમાંથી છુટકારો મળશે. જામફળ ખાવુ પણ લાભદાયક છે.

કારગર ઉપાય - સાધારણ દઝાયા હોય તો દાઝેલા સ્થાન પર ડુંગળી રગડવાથી બળતરા અને સુઝનમાં રાહત મળે છે. આને દિવસમાં ત્રણ વખત દઝાયેલા સ્થાન પર લગાવવુ લાભદાયક રહેશે.

ગળુ સાફ થશે - લવિંગ તવા પર સેકી લો. તેને એક ચમચી ખાંડ સાથે ચાવીને ખાવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળશે. આનાથી કફ પણ ઓછો થાય છે.

કબજિયાતની પરેશાનીમાં રાહત - જેમણે ગેસ કે કબજિયાત રહેતી હોય તેમણે રોજ સવારે ચણા ખાવા જોઈએ. ચણા ખાવાથી પેટનો દુ:ખાવો અને કબજિયાતમાં રાહત મળશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments