rashifal-2026

ઘરેલુ ઉપચાર : બારેમાસી ગુણકારી બીટ છે તમારો ફેમિલી ડોક્ટર

Webdunia
બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. બીટમાં સારી માત્રામાં લોહ, વિટામિન અને ખનીજ હોય છે જે હીમોગ્લોબિન વધારે છે અને લોહી સાફ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. બીટને તમે સલાડ કે શાકમાં નાંખીને વાપરી શકો છો અને તેનું જ્યુસ પી શકો છો. જાણીએ બીટના સ્વાસ્થ્યવર્ધક લાભો વિષે... 

બીટના ફાયદા -

1. એનીમિયા  - બીટનો રસ શરીરમાં હીમોગ્લોબિન બનાવે છે. તેમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે જે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે અને શરીરમાં તાજા ઓક્સીજનનુંસંચાર કરે છે. એનીમિયા જેવી બીમારીમાં બીટ બહુ લાભદાયક હોય છે. તેના જડમાં વિટામીન સી અને બીટમાં વિટામિન એ હોય છે.

2. ત્વચાની સમસ્યા - બીટને ઉકાળીને તેના પાણીને ખીલ પર, ત્વચા પર થયેલા ઇન્ફેક્શન પર લગાવવાથી ત્વચાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

3. મહિલાઓ માટ ે - બીટનું જ્યુસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. ખાસકરીને સ્ત્રીઓ માટે તે બહુ લાભદાયક હોય છે. માસિક ધર્મ સંબંધિત અનેક સમસ્યાઓમાં તેનું સેવન લાભદાયક હોય છે.

4. વધારે ઉંમરમાં વધારે ઊર્જા - ઉંમરની સાથએ ઊર્જા અને શક્તિ ઓછી થવા લાગે છે. બીટનું સેવન વધુ ઉંમર ધરાવતા લોકોમાં ઊર્જાનો સંચાર કરે છે.

5. પાચન ક્રિયા માટ ે - કમળો, હિપેટાઇટિસ, ડાયેરિયા જેવી સમસ્યામાં બીટનો રસ લીંબુના રસમાં મિક્સ કરી લઇ શકાય છે.

7. હૃદયની બીમારીઓનો ઇલાજ - બીટનો રસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. બીટના રસમાં નાઇટ્રેટ નામનું રસાયણ હોય છે જે લોહીના દબાણને ઓછો કરે છે. આનાથી હૃદયની બીમારી અથવા હૃદયરોગના હુમલાનું જોખમ ઓછું થાય છે. બીટનો જ્યુસ વ્યાયામ દરમિયાન બ્લડપ્રેશર સ્થિર રાખે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments