Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - ચામડીના રોગોથી મુક્તિ મેળવવાના ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

ઘરેલુ ઉપચાર - ચામડીના રોગોથી મુક્તિ મેળવવાના ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (10:39 IST)
ચામડીના રોગોનો સમય રહેતા ઉપચાર ન કર્યો તો તે ફેલાય  છે અને એના પ્રત્યે બેદરકારી કરતા એ હમેશાના મહેમાન બની જાય છે.  એલોપેથી મલહમ બજરમાં ઉપલબ્ધ છે પણ તે અસ્થાયી રૂપે લાભ આપે છે. એ બધા ખુદ ભોગવી ચુકેલા લોકો  જાણે છે પરંતુ જો ઘરેલૂ ઉપચાર કે જે ઘરમાં કરી શકાય છે તે કરીએ તો સફળતા મળે છે. 
 
1.  બે ચમચી નાળિયેર તેલમાં 1 ચમચી ટામેટા રસને કરી ખંજવાળ પર મસાજ કરો. થોડીવાર પછી ગરમ પાણીથી        સ્નાન કરો.  
 
2.  જીરાને ગરમ પાણીમાં વાટીને લગાવો. 
 
3.  સફરજનના છાલ ઘસીને લગાવો. 
 
4.  પાંચ ગ્રામ કાળા મરી વાટીને અડધી ચમચી ગાયના ઘી સાથે ખાવાથી પણ  ખંજવાળ મટે છે.  
 
5.  તાજા નાળિયેરનો રસ અને ટામેટાનો રસ મિક્સ કરી લગાવો. 
 
6  દૂધમાં પાણી મિક્સ કરી કપાસથી શરીર પર ઘસવું. થોડા સમય પછી સ્નાન કરી લો.  
 
7  લાલ ટમેટા રસ દરરોજ પીવો . 
 
8.  ગરમ પાણીમાં લીંબુ નીચોવી સ્નાન કરવું .  
 
9.  ખંજવાળ આવતી જગ્યાએ મધ લગાવવું .અડધા કલાક સુધી રાખો પછી સ્નાન કરી લો. 
 
10 લીંબુને કાપી તેમાં વાટેલી ફટકડી પાવડર ભરીને ખંજવાળવાળા સ્થાને રગડવું. 
 
11  લસણને સરસિયાના તેલમાં નાખી સારી રીતે ગરમ કરો. આ તેલ ઠંડુ કરી તેનાથી માલિશ કરો. 
 
12 અજમાને પાણીમાં ઉકાળી ઠંડો કરી તે પાણીથી ખંજવાળવાળી જ્ગ્યા સાફ કરો. 
 
13 કેળાના પલ્પને લીંબુના રસમાં વાટી દાદ-ખાજ પર લગાવો. 
 
14 થોડાક દિવસો સુધી સતત મૂળાના બીયણ અને સૂકા પત્તાને લીંબુના રસમાં વાટી ગરમ કરી લગાવો. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments