Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીના ફાયદા

Webdunia
N.D
ગળાના રોગો: કેરીના પાનને સળગાવીને ગળાની અંદર ધુણો આપવાથી કેટલાયે રોગ દૂર થાય છે. જીવ મચલાતો હોય, પેટમાં બળતરા થતી હોય તો કેરીના 5 ગ્રામ ગર્ભને લઈને દહીની સાથે ભેળવીને સેવન કરવાથી પેટની બળતરા અને જીવ મચલાતો હશે તે પણ બંધ થઈ જશે.

વીંછીં, કરોળીયાનું ઝેર : આંબોળીયા(ખાટીયા)ને પાણીમાં પીસીને ઝહેરીલી જગ્યાએ લગાવવાથી જ્યાં ઝેર ફેલાયેલ હશે ત્યાં લાભ થશે.

ફોલ્લીઓ: ફોલ્લીઓને દૂર કરવા માટે કેરીની છાલને પાણીમાં ઘસીને લગાવો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments