Webdunia - Bharat's app for daily news and videos

Install App

એ દિવસોમાં ભૂલથી પણ ના કરો આ 6 ભૂલ નહી તો વધી જશે દુખાવો

Webdunia
સોમવાર, 21 માર્ચ 2016 (14:00 IST)
પીરિયડસના સમયે પેટના દુખાવો વગેરે ઘણી સમસ્યાઓ હોય છે. આ દિવસોમાં એ વાતોના ધ્યાન રાખવા જોઈએ. આ 6 કામ એવા છે  , જે આ સમયે નહી કરવા જોઈએ . એને કરવાથી પરેશાની વધી શકે છે આવો જાણીએ આ દિવસોના શું કામ નહી કરવા જોઈએ.... 
 
1. ડેયરી પ્રોડક્ટસ થી દૂર રહો કારણેકે આ ક્રેપ પૈદા કરે છે. આ દિવસોમાં બદામના દૂધ પીવો. આથી કેલ્શિયમ મળશે જેથી પેટના દુખાવો ઓછું થશે 
 
2. ભોજન કરવું ન મૂકો. આથી ગૈસ બની શકે છે. જેથી ક્રેપ થવાથી પેટમાં તેજ દુખાવો થઈ શકે છે. 
 
3. ખૂબ વધારે ન ખાવું. આથી થાક લાગે છે.આ સમયે વ્યાયામ જરૂર કરો. આથી દર્દમાં રાહત મળે છે. 
 
4. વેક્સિંગ ન કરાવો. પીરિયડસના દિવસોમાં ઈસ્ટ્રોજનનો લેવલ ધીમો પડી જાય છે .એ માં વેક્સિંગ કરાવશો તો દુખાવો વધારે થશે 
 
5. દવાઓ ન ખાવો.- દિખાવો ઓછું કરવા માટે નકામી દવાઓ ન ખાવો કારણ કે હાર્મિન પર ખરાબ અસર નાખશે અને શરીર પર પણ 
 
6. વધારે નમકીન વાળા ભોજન ખાવાથી પેટમાં ગૈસ બનવા લાગે છે. આથી પીરિયડસમાં તકલીફ વધી શકે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments