Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયુર્વેદને અનુસાર સ્વસ્થ્ય રહેવા માટેની દિનચર્યા

Webdunia
N.D
જાગવાનો સમય :
સવારે ત્રણથી છ વાગ્યાનો સમય અધ્યયન અને જ્ઞાનોપાર્જન માટેનો ઉત્તમ સમય છે.

ઉષ:પાન :
ક્ષમતા અનુસાર સમશીતોષ્ણ જળ પીવો આનાથી મળની શુદ્ધિ થાય છે.

મળમૂત્ર ત્યાગ :
મળમૂત્રના પ્રાકૃતિક વેગ પર ધ્યાન આપવું જોઈએ. આને ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોકવું ન જોઈએ.

દાંત અને મુખ પ્રક્ષાલન :
કાથો, કરંજ, અર્ક, અપામાર્ગ, બાવળ, લીમડો તેમજ બિલીની ડાળી વડે દાતણ કરો. ત્યાર બાદ જીભ અને મુખનું પ્રક્ષાલન કરો.

અંજન :
ઠંડા પાણી વડે આંખો ધુવો. આંખોની રોશની વધારવા માટે અને આંખોના અન્ય રોગોથી બચવા માટે રોજ ત્રિફળા વડે આંખો ધુઓ.

તાંબુલ :
પાનની સાથે કાથો, સોપારી, ઈલાયચી, લવિંગ વગેરેનું સેવન કરવાથી મોઢાની શુદ્ધિ અને આહાર પાચન સરખી રીતે થાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments