Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દેશી તરીકોથી ભાગી જશે મચ્છર

Webdunia
શનિવાર, 28 માર્ચ 2015 (16:05 IST)
ઉનાડાની શરૂઆત થતાં જ મચ્છર પણ પરેશાન કરવા લાગે છે. આ પ્રાકૃતિક ઉપચાર અજમાવી તમે મચ્છરોથી બચી શકો છો. આવો જાણીએ મચ્છર ભગાડવાના દેશી તરીકા વિશે..... 
 
લવિંગના તેલ

 ઘણી શોધોમાં આ પ્રમાણિત થઈ ગયું છે કે લવિંગના તેલની સુગંધથી જ મચ્છર દૂર ભાગે છે. લવિંગના તેલમાં નારિયલ તેલ મિક્સ કરી ત્વચા પર લગાડો. 
 
અજમાના પાવડર
 
એક શોધ પ્રમાણે અજમાથી મચ્છર દૂર રહે છે. જે જગ્યા પર મચ્છર વધારે હોય,  ત્યાં અજમા કે એના પાવડર નાખી દો. 
 
સોયાબીન તેલ -

સોયાબીનના તેલથી ત્વચાની હળવી મસાજ કરો. આથી મચ્છર દૂર રહેશે. આ સિવાય નીલગિરીનો તેલ પણ કારગર છે/ 

 
ગેંદાના ફૂલ 
 
એની ગંધથી તાજગી આવે છે  અને મચ્છર પણ દૂર રહેશે. ગેંદાના ઝાડ બાગમાં લગાવો સાથે જ બાલકનીમાં પણ લગાડો જેનાથી  મચ્છર તમારા ઘરમાં નહી આવશે. 
 
ગોબરના છાણા

ગોબરના છાણાને સળગાવી એના ઉપર હવન સામગ્રી કે સૂકા લીમડાના પત્તા નાખી દો. બારી કે બારણાને બંદ કરી કમરામાં 10 મિનિટ માટે એના ધુમાડો કરો . આ સમયે ઘરના લોકો રૂમથી બહાર ચાલ્યા જાય . ધુમાડા પછી બારી અને બારણા ખોલી દો. આ પ્રયોગમાં કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. 
 
 
 
 
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments