Festival Posters

શુગરને નિયંત્રણમાં રાખે છે લીમડો, જાણો તેના અગણિત ફાયદા

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (07:51 IST)
લીમડાના પાનનો ફાયદો બધા જાણે છે પણ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડાને પણ લીમડાના પાન ખતમ કરે છે. આયુર્વેદના વિશેષજ્ઞ એ તેના ફાયદા બતાવ્યા છે જે આ પ્રમાણે છે.. 
 
આ છે લીમડાના ફાયદા... 
 
1. લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે.  આ ખોડાના ઉપચાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં ખૂબ મદદ કરે છે.  લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે. 
 
2. મસૂઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી  હોય છે.  આ મસૂઢાની સૃજનને ખતમ કરે છે.  આ ઉપરાંત મોઢામાંથી આવનારી વાસને પણ દૂર કરે છે. લીમડાના પાનનો રસ મસૂઢા પર રગડવાથી ફાયદો થાય છે. 
 
3. લીમડો ડાયાબીટિસના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. આ શુગરને નિયંત્રિત કરે છે. લીમડાના પાનને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. 
 
4. લીમડાના પાન પેટની કૃમિને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી પેટના કીડા મરે છે અને આ સમસ્યામાંથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MGNREGA પણ એક મોટો નિર્ણય! ગ્રામીણ રોજગાર પર એક નવો કાયદો બનવાની તૈયારીમાં છે

ગોલગપ્પા ચાખીને ખુશ થઈ ગઈ વિદેશી મહિલા, વીડિયો વાયરલ

ભારતના 'સ્વર્ગ' માં વિશ્વનું સૌથી ઊંચું ફરતું રેસ્ટોરન્ટ ખુલ્યું છે. જાણો તે શા માટે આટલું ખાસ છે

પરિણીત સ્ત્રી તેના બોયફ્રેન્ડ સાથે હોટેલમાં રોકાઈ, શારીરિક સંબંધ પછી થઈ હત્યા

ઘી પછી રામદેવનુ મરચુ પણ અસુરક્ષિત, કેન્દ્રની રિપોર્ટમાં મળી કીટનાશક દવા

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments