Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા હેલ્ધી ઉપાયો અજમાવી જુઓ

Webdunia
કમરનો દુ:ખાવો દૂર કરવા - કમરમાં ખેંચ કે દુ:ખાવો થતો હોય તો ગરમ પાણીની પટ્ટીઓ મુકવી જોઈએ, આનાથી માંસપેશીઓ ઢીલી થઈ જશે અને દુ:ખાવો દૂર થઈ જશે.

જલ્દી મળશે આરામ : માઈગ્રેનનો દુ:ખાવો હોય તો માથા પર આઈસપેક મુકવુ જોઈએ. આનાથી માથાનો રક્તસંચાર નિયંત્રિત થશે અને દુ:ખાવો પણ દૂર થશે.

સોજો ઉતરી જશે - ગર્ભવતીના પગમાં સોજા વિટામીન અને મિનરલ્સની ઉણપથી આવે છે. તેથી કેળુ, બદામ અને શાકભાજીઓનુ સલાડ ખાવુ જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments