Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this - તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

Webdunia
મંગળવાર, 15 ડિસેમ્બર 2015 (16:52 IST)
શરીરની દુર્ગંધ દૂર - શરીરની દુર્ગંધથી પરેશાન છો તો બાથટબમાં પાણી ભરો.  તેમા બે કપ ટામેટાનું જ્યુસ નાખી દો. હવે આ ટબમાં 15 મિનિટ સુધી બેસો. પછી સાદા પાણીથી નાહી લો. 
 
શરદીથી રાહત - સરદી ખાંસીથી પરેશાન છો તો ત્રણ ચમચી ડુંગળીનો રસ લો.  એટલુ જ  મધ નાખો.   આ મિશ્રણના સેવનથી તમને રાહત મળશે. 
 
ભૂખ વધી જશે -  જો તમારી ભૂખ ઓછી થઈ ગઈ હોય તો તાજા આદુનુ સેવન કરો આ તમારા ડાયજેસ્ટિવ જ્યુસેસને વધારીને ભૂખ વધારી દે છે. 
 
દાદ મટી જશે - ચોમાસામાં મોટાભાગે દાદની સમસ્યા ઉભી થાય છે.  સરસવને વાટીને પાણીથી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દાદના સ્થાન પર લગાવો. દાદ ગાયબ થઈ જશે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments