Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમાવી જુઓ : અસ્થમા અને કરચલી દૂર કરવાના ઉપાયો

Webdunia
અસ્થમામાં મળશે રાહત : અસ્થમાની ફરિયાદ હોય તો ઈલાયચીના દાણાનો પાવડર બનાવી લો. આ પાવડરને મધ સાથે ચાટવાથી આરામ મળશે.

કરચલીઓ ઓછી થશે : લસણનુ નિયમિત સેવન કરવાથી કરચલીઓ ઓછી થઈ જશે અને નવા સેલ્સ બનવાથી ત્વચા ચમકદાર બનશે. સાથે જ આરોગ્ય પણ સારુ રહેશે.

બંધ થશે ઉલ્ટી - સતત ઉલ્ટી થઈ રહી હોય તો સફેદ ચમેલીના 10 ગ્રામ પાનના રસને 2 ગ્રામ કાળા મરી ના ચૂરણ સાથે મિક્સ કરી તેનુ સેવન કરો. ઉલ્ટી બંધ થઈ જશે.

દૂર થશે ટૈનિંગ - ઈંડાની સફેદી, મકાઈ અને લીંબૂના રસનુ મિશ્રણ ત્વચા પર લગાવો. થોડા સમય પછી સાદા પાણીથી ધોઈ નાખો. નિયમિત ઉપયોગ કરવાથી ટૈનિગ દૂર થશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

Show comments