Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા ઉપયોગી ઉપાયો અજમાવી જુઓ...

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:18 IST)
એસીડીટી દૂર થશે - તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

ટેનિંગ ઓછી થશે - ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે.

ઘૂંટણના દુ:ખાવામાં આરામ - ઘૂંટણની તકલીફથી પીડિત લોકોએ ઘૂંટણ પર કસ્ટડ ઓઈલથી મસાજ કરવી જોઈએ. તેમને ઘૂંટણના દર્દમાં રાહત મળશે.

પાચનતંત્ર તંદુરસ્ત રહેશે - આમળાનો રસ કે પછી તેનુ ચૂરણનું સેવન કરવાથી પાચનતંત્ર સારુ રહે છે. આનુ નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી - ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની કમીની સમસ્યા રહે છે. તેથી મહિલાઓએ બીટનું પુષ્કળ સેવન કરવુ જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments