Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - શુ આપ વધતા વજનથી પરેશાન છો ? તો અપનાવો આ ઉપાય

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (08:11 IST)
મિત્રો  આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. જે રીતે રોજ નવી નવી બીમારીઓ સામે આવી રહી છે એવામાં દરેક વ્યક્તિ પાસે જો સ્વાસ્થ્ય જ સૌથી મોટી પુંજી છે. હાલ કોરોનાને કારણે લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ પણ ખૂબ ઓછુ કે પછી બંધ થઈ ગયુ છે. જેથી દરેકનુ વજન વધી જવુ એ સ્વભાવિક છે. વર્ક ફ્રોમ હોમને કારણે જો આપ ઘરમાં વર્ક આઉટ ન કરી શકતા હોય તો આજે અમે તમને એક ઉપાય બતાવી રહ્યા છીએ. જાડાપણુ અથવા શરીરના વધતા વજનને ઘટાડવા માટે કસરત કરવી, ખોરાક પર કંટ્રોલ કરવો અને દોડવી-ફરવુ વગેરે કરવુ જરૂરી હોય છે. પણ વેબદુનિયાના આ આર્ટીકલમાં અમે તમને એવા જ્યુસ વિશે બતાવી રહ્યા છે જે એક અઠવાડિયામાં તમારુ વજન 10 કિલો સુધી ઘટાડી શકે છે. 
 
આ પ્રાકૃતિક જ્યુસમાં એંટી-ઓક્સીડેંટ તત્વો ભરપૂર છે જે મેટાબોલિજ્મ રેટને બૂસ્ટ કરે છે અને તમારા શરીરમાં એકસ્ટ્રા ફૈટને બર્ન કરવામાં સહાયતા પ્રદાન કરે છે. આવો જાણીએ કેવી રીતે આ જ્યુસને તૈયાર કરી શકો છો. 
 
જરૂરી સામગ્રી - ગાજરનુ જ્યુસ- ત્રણ ચમચી, કાકડીનુ જ્યુસ - 2 ચમચી, સન ના બીજ/સૂરજમુખીના બીજ (sun seeds) - 1 ચમચી. 
 
બનાવવાની રીત - ત્રણેય પ્રકારની સામગ્રીઓ ભેગી કરી લો અને બંને પ્રકારના જ્યુસને  મિક્સ કરી લો.  સનના બીજને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. આ પાવડરને જ્યુસમાં નાખીને મિક્સ કરી લો. 
 
આ પીણાને દરરોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. આને બનાવીને ન મુકશો પણ તરત જ બનાવીને પી જાવ.  એક અઠવાડિયામાં તમને શરીરમાં પરિવર્તન જોવા મળશે. 
 
(નોંધ - તમે સનના બીજને બદલે અળસીના બીજ પણ લઈ શકો છો. અળસીના બીજ ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી રહે છે) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments