Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાંસી હોય કે દમા.. પીવો અળસીની ચા..

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2015 (15:53 IST)
શરદીની ઋતુમાં શરદી અને ખાંસી થવી સામાન્ય વાત છે. હવામાન ઠંડુ હોવાને કારણે ભીનાશ હોય છે અને સંક્રમણ ફેલાવવાનુ સંકટ પણ એટલુ જ હોય છે. આવામાં તમે પણ જો ખાંસીથી પરેશાન છો તો અળસીની ચા પીવી તમારે માટે લાભકારી રહેશે. જાણો કેવી રીતે બને છે અળસીની ચા. અને કેવી રીતે પીવી જોઈએ આ ચા ને.. 
 
અળસીની ચા બનાવવા માટે તમારે વાટેલી અળસી કે પછી તેનો પાવડર પ્રયોગ કરવો પડશે. આ ચા તમારી ખાંસીની તકલીફથી મુક્તિ અપાવવામાં મદદ મળશે. ચાલો જાણીએ કેવી રીતે બને છે અળસીની ચા.. 
 
સામગ્રી - 2 કપ પાણી, અળસી પાવડર 1 ચમચી, મઘ અથવા ગોળ અથવા ખાંડ (સ્વાદમુજબ) 
બનાવવાની રીત - 2 કપ પાણીમાં એક ચમચી અળસીનો પાવડર નાખીને આ મિશ્રણને ધીમા તાપ પર ઉકાળો. તેને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી કે પાણી એક કપ ન રહી જાય. 
 
ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો અને જ્યારે પાણી થોડુ ઠંડુ થઈ જાય ત્યારે તેમા સ્વાદમુજબ મઘ અથવા ગોળ નાખીને સાધારણ ગરમ કે પછી થોડુ ગરમ ગરમ જ પીવો. 
 
આ ચા ને પીવાથી શરદી-ખાંસી,  તાવ કે દમાની પરેશાનીનો સામનો કરી રહેલ વ્યક્તિઓને ખૂબ લાભ થાય છે.   જેને પણ શિયાળામાં આ પ્રકારની તકલીફ થાય તે બીમાર વ્યક્તિ આ ચા દિવસમાં 2-3 વખત પી  કરી શકે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments