Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા લીવરને તંદુરસ્ત રાખવુ છે તો લો આ ખોરાક..

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (18:04 IST)
આપણા શરીરમાં દરેક અંગનુ પોતાનુ એક જુદુ જ કામ હોય છે અને જો કોઈ એક પણ ખરાબ થઈ જય તો તેની અસર સંપૂર્ણ બોડી પર પડે છે. લીવર આપણા શરીરમાં પાચન તંત્રને ઠીક રાખે છે. આજકાલ બધાની લાઈફ પણ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે મોટાભાગના લોકો પોતાના ખાવા પીવા તરફ ખાસ ધ્યાન આપી શકતા નથી અને જંક ફૂડ જેવી ખાવાની વસ્તુઓ પર જ નિર્ભર થઈ ગયા છે. 
 
જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો આ માટે જરૂરી છે કે લીવર સંપૂર્ણ રીતે ફીટ હોય અને આ માટે તમારે તમારા ડાયેટ પર થોડુ ધ્યાન આપવની જરૂર છે.  ખાવાપીવાની કેટલીક આદતોને કારણે આ પરેશાનીથી બચી શકાય છે. આવો જાણીએ કયો એ ખોરાક ક છે જેને ખાવાથી લીવર મજબૂત બની શકે છે. 

 - અળસી 
અળસી આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેમા વિટામીન બી, મેગ્નેશિયમ, મેગનીઝ ઓમેગા-3 ફૈટી એસિડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.  આ બધા પદાર્થ લીવર માટે ખૂબ લાભકારી છે. અળસીના બીજ તમે સલાદ સાથે કે પછી ગ્રેવી સાથે બાફીને ખાઈ શકો છો. 

- હળદર 
હળદર ખૂબ જ સારુ એંટી-ઓક્સીડેટ છે જે શરીરમાં કોઈપણ પ્રકારના ઈંફેક્શનને રોકવામાં મદદરૂપ છે. એક શોધ મુજબ હળદર એંટીવાયરલ ગુણોથી ભરપૂર હોય છે. જે હેપેટાઈટિસ બી અને સીના વાયરસને પનપતા રોકે છે અને લીવરને ફીટ રાખે છે. તેને તમારા આહારમાં જરૂર સામેલ કરો અને તમે તેને દૂધ સાથે પણ લઈ શકો છો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments