suvichar

હેલ્થ ટીપ્સ : 36-24-36 ફિગર માટેના 5 ઉપાય

Webdunia
સ્ત્રીઓમાં વજન વધવુ એક બીમારીનું રૂપ લઈ લે છે. ખાસ કરીને લગ્ન પછી કે બાળકો થયા પછી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને બેદરકાર બની જાય છે. જેના કારણે તેઓ સહેલાઈથી જાડાપણાનો ભોગ બની જાય છે. ડોક્ટરોનું માનવુ છે કે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધુ થવા માંડે તો સાવધ થઈ જવુ જોઈએ. તેનાથી વધુ કમર થવી એ જાડાપણાની નિશાની છે. અહી અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવી રહ્યા છે, જેનાથી કમરનું જાડાપણું ઘટવાની સાથે સાથે તમારી કમર પાતળી, આકર્ષક અને નાજુક બનાવી શકાશે. 

- પપૈયાની ઋતુમાં નિયમિત પપૈયું ખાવ. લાંબા સમય સુધી પપૈયાનું સેવન કરવાથી કમરની વધારાની ચરબી ઘટવાની સાથે સાથે તે ખૂબ જ આકર્ષક પણ બની જાય છે. 

- નાની લીંડી પીપરનું ચૂરણ બનાવીને તેને કપડાંથી ચાળી લો. આ ચૂરણને ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી પેટના આગળ આવેલા મેદને ઘટાડે છે અને કમર પાતળી થાય છે.

- માલતીની જડને વાટીને તેને મધમાં મિક્સ કરો અને તેને છાશ સાથે પીવો. પ્રસવ પછી વધનારો મેદમાં આ રામબાણની જેમ કામ કરે છે અને કમરની પહોળાઈ ઓછી થઈ જાય છે.

- આમળાં અને હળદરને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણને છાશ સાથે લો, પેટ ઘટી જશે અને કમર પાતળી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ

Share Market Today- સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી; સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,900 ને પાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે વડોદરા જિલ્લાની તમામ 34 બેઠકો પર મૂરતિયા કર્યા ફાઈનલ, IPS મનોજ નિનામાને પણ મળી ટિકિટ

Gold Silver Price- આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે; MCX પર નવીનતમ ભાવ તપાસો

અમરેલીના કોસ્ટલ બેલ્ટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ: રાજુલાથી સાવરકુંડલા સુધી ધરા ધ્રૂજી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

આગળનો લેખ