Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂની થી જૂની પાઈલ્સની સારવાર માત્ર એ ઉપાય થી...

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (15:16 IST)
પાઈલ્સ એટલે કે બવાસીર, ખૂબ આપનાર આ રોગ છે. લોકો હમેશા શર્મના કારણે આ રોગને બીજાને જણાવવાથી હિચકિચાવે છે. જો આ રોગને અનજુઓ કરાય તો આ સંક્રમણ વધવા લાગે છે. જે કોઈ ગંભીર પરેશાનીનો કારણે બને છે. પાઈલ્સની સમસ્યા વધારે પણું 50 વર્ષની ઉમ્રથી વધારે લોકોને હોય છે. પાઈલ્સ થતા પહેલા દુખાવો અને બળતરા રહે છે પણ જો સમસ્યા વધારે ગંભીર થઈ જાય તો બ્લીડિંગ થવા લાગે છે. 
પાઈલ્સમાં દુખાવોના કારણ એનલ કે રેક્ટલ એરોયાની બ્લ્ડ વેસલસ મોટી થાય છે. જો તમે આ સમસ્યાથી ગસ્ત છો તો ડાકટરને જણાવો અને સલાહ લો. અને ઘરે તેનું નાનું-મોટું સારવાર કરવાની કોશિશ કરો. 
 
નારિયેળ
નારિયેળના છૂના સળગાવી  તેની રાખને એક બૉટલમાં ભરી લો. આ રાખને દૂધ કે પાણી સાથે લો. ધ્યાન રાખો કે ત્રણ ગ્રામ રાખને ખાલી પેટ દિવસમાં 3 વાર ઉપયોગ કરો. કેટલી પણ જોની પાઈલ્સ હોય તેનાથી અસર થશે.  
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments