Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાઈલ્સનો કારગર ઉપાય

Webdunia
શુક્રવાર, 6 મે 2016 (14:22 IST)
અરીઠાના ફળમાંથી બીજ કાઢીને બાકીના ભાગને લોખંડની કઢાઈમાં નાખીને તાપ પર ત્યા સુધી મુકો જ્યા સુધી તે કોલસો ન બની જાય અને જ્યારે એ બળીને કોલસો થઈ જાય ત્યાર ગેસ પરથી ઉતારીને સમાન માત્રામાં પપડિયા કાથો (કત્થો) મિક્સ કરીને કપડા વડે ચાળીને ચૂરણ તૈયાર કરી લો બસ હવે આ ઔષધિ તૈયાર છે. 
 
આ તૈયાર ઓષધિમાંથી એક રત્તી (125 મિલીગ્રામ)  લઈને માખણ કે મલાઈ સાથે સવાર-સાંજ લેતા રહો. આ રીતે સાત દિવસ સુધી દવા લેવાની હોય છે. આ ઔષધિ માત્ર સાત દિવસ સુધી લેતા રહેવાથી કબજિયાત બવાસી અને ખુજલી બવાસીરમાંથી લોહી વહેવુ વગેરે દૂર થઈને દર્દીને રાહત આપે છે. 
 
જો રોગીને આ રોગથી કાયમ માટે મુક્તિ જોઈતી હોય તો દર છ મહિના પછી ફરીથી 7 દિવસનો આ કોર્સ બિલકુલ આ રીતે ફરીથી અપનાવવો જોઈએ. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments